SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ રચનારો પણ માને છે. જૈનો તેમ નથી માનતા છું) તેની મનોકામનાઓ પણ પરિપૂર્ણ કરું છું. અહીં) એટલો જ ફેર છે. શ્રદ્ધાપૂર્વક સ્મરણ-ભક્તિ ભગવાન દુન્યવી કામનાઓ પરિપૂર્ણ કરવાની વાત ( કરનારાની મનોકામનાઓ પરમાત્મા પૂર્ણ કરે છે. કરે છે. પરંતુ આવા આરાધકને ભગવાનનું દર્શન થઈ) અથવા જો તે પરમાત્માદર્શનનો ઉપાસક હોય તો શકતું નથી કેમકે આરાધક અન્ય કામનાઓમાં વ્યસ્ત ખુદ પરમાત્મા તેને મળે છે. અને એ રીતે તે છે. જ્યારે ૯-૨૨માંનો આરાધક ભગવાનને જ ઝંખે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. પરમાત્માની આવી શક્તિ છે તો ભગવાન તો તેને મળે જ છે; સાથે સાથે દુન્યવી , કે કૃપાની વાત હિંદુધર્મમાં ભગવદ્ગીતામાં નીચેના જરૂરિયાતો (યોગક્ષેમ) પણ સંતોષાય છે. એમ લાભ) શ્લોકમાં રજૂ થઈ છે. જ લાભ છે. તેથી તો નિષ્કામભાવે નવકારમંત્રની अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।। આરાધના કરવામાં આવે તો તેના સુફળરૂપે, સિદ્ધ) तेनां नित्याभियुक्तानां योगक्षेमें वहाम्यहम् ।। પરમાત્માનું પદ-દર્શન પ્રાપ્ત થાય છે અને દુન્યવી , - ૯-૧૨ જરૂરિયાતો (યોગક્ષેમ) પણ પાર પડે જ છે એવું) येऽप्यन्यदेवकता भक्ता यजन्ते श्रद्धायाडन्वताः । નવકારમહામંત્ર-જાપનું સામર્થ્ય છે. એથી તો વિવેકી , સાધકોને શીખ આપવામાં આવે છે કે પરમાત્માની) तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ।। ભક્તિ કે નવકારમહામંત્રીનું અનુષ્ઠાન કેવળ ૯-૨૩ પરમાત્માપદની પ્રાપ્તિ માટે કરવાનું છે. પ્રભુ મળતાં) પ્રથમ શ્લોકમાં શ્રીકૃષ્ણ પરમાત્મા તરીકે દુન્યવી પદાર્થો તો અનાયાસે આવી મળે છે પણ અર્જુનને ઉદ્દેશીને કહે છે કે ““જેઓ અનન્યભાવે શ્રદ્ધામાં ખામી આવવાથી જીવ ભૂલ ખાઈ જાય છે' મારું ચિંતન કરતાં મને નિષ્કામ ભાવથી (એટલે અને પ્રભુભક્તિમાં મસ્ત થવાને બદલે, દુન્યવી , કે કોઈ પણ ભૌતિક કામનાઓ સિવાય કેવળ મને ચીજોના રાગદ્વેષમાં, તે મેળવવાની ચિંતામાં પડી જાય, જ પામવાની ઈચ્છાથી) ઉપાસે છે તે નિત્ય છે. તેથી પરમાત્માનું મિલન તો દૂર જ રહે છે અને , જોડાયેલાના (એટલે કે મને પામેલાના) યોગ દુન્યવી કામનાઓ પણ કેટલીક વાર પરિપૂર્ણ થતી) (અપ્રાપ્તની પ્રાપ્તિ) તથા ક્ષેમ (પ્રાપ્તની રક્ષા) નો ભાર હું ઉઠાવું છું. એક જાગીરદાર અજોડ કહી શકાય તેવી આ શ્લોકનો સાદો અર્થ એમ કરી શકાય મૂલ્યવાન, જાતવંતી ઘોડી પર સવારી કરીને મુસાફરી | કે ભગવાન અહીં કહે છે કે જે મને જ પામવાના મને જ પામવાના કરી રહ્યા હતા. રસ્તામાં એક ચારણ બારોટ તેમની હેતુથી મારી ભક્તિ કરે છે તે મારું દર્શન પામીને સાથે થઈ જાય છે. જાગીરદારની ઘોડી જોઈને તેની મારામાં રહે છે. સાથે સાથે તેની સંસાર-વ્યવહાર દાનત બગડે છે;. પોતાને માટે તેની માગણી કરે છે. ' અંગેની તમામ જવાબદારી કે જરૂરિયાતો હું પાર રાજપત વિચાર કરે છે કે આ બારોટની જાત; જો હું, ' પાડું છું. જ્યારે બીજા ૯-૨૩ શ્લોકમાં કહે છે કે હે . ના પાડીને તેને ઘોડી નહીં આપું તો તે જયાં જયાં અર્જુન, જે ભક્તો શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને ગામચોરે કે દરબારમાં જશે ત્યાં ત્યાં મારી ફજેતીનાં, છે પૂજે છે તેઓ પણ અવિધિપૂર્વક મને જ ભજે છે. ગીતો ગાશે. આમ વિચારીને તેણે ઉપાય શોધી કાઢ્યો. આનો સરળ અર્થ એ છે કે જે શ્રદ્ધાપૂર્વક દુન્યવી તે ચારણને કહે છે કે : “મારી ઘોડીની સાથે તું, પદાર્થોને લગતી મનોકામનાઓની પૂર્તિ માટે કોઈ નવકારમંત્રનો જાપ જપતો ચાલ. મુકામે પહોંચતાં દેવદેવીને કે મને ભજે છે તે અજ્ઞાનપણે પણ મને સુધી આમ જપ કરતો ચાલીશ અને વચમાં બીજું કાંઈ, જ ભજતો હોવાથી (કેમકે સર્વ દેવોમાં પણ હું જ જ નહિ બોલે તો હું મુકામે જઈને ઘોડી તને આપી, નથી. ૧૪૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy