SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ( ક્ષણભંગુર છે; તેમાં સુખ બુદ્ધિ કરવાથી તેનો નવકાર મહામંત્રનું સ્વરૂપ સમજવું જોઈએ. ) વિયોગ થયે- અને વિયોગ અવશ્યમેવ થવાનો જ આપણું જ સ્વરૂપ છે તે જ નવકારમંત્રનું છે. છે - અવશ્ય દુઃખી દુઃખી થઈ જવાનું બનશે. આ, વાસ્તવમાં આપણે પરમાત્મસ્વરૂપ છીએ, સિદ્ધ ) વર્ગ ઈચ્છાઓ કરવી અને તેની પરિપૂર્તિ થાય એ ભગવાન છીએ, પરંતુ હમણાં તેની વિસ્મૃતિ છે એટલે ( માટે નવકાર મહામંત્રની આરાધના કરવી, તેમાં તેવું પ્રગટ ભાન નથી. કહ્યું છે કે “સર્વ કોઈ ભાન , સુખ નથી માનતો પરંતુ ક્ષણિક ભોગો અને ભૂલેલા (સિદ્ધ) ભગવાન જ છે, આમ આપણે ભોગસામગ્રીની ઈચ્છાઓ ટળી જઈને, એ ભગવાન જ છીએ; અલબત્ત ભાન ભૂલેલા ! મનોકામનાઓથી પર રહેલા સચ્ચિદાનંદ પરમાત્મા કે ભગવાન એટલે સર્વજ્ઞાન, અનંત આત્મસ્વરૂપમાં રમણતા રહ્યા કરે - એ જ શક્તિ, અનંત આનંદ જેમાં રહ્યા છે તેવું અનાદિ, ) અવિનાશી સુખ-આનંદનો માર્ગ છે એમ તે માને શાશ્વત તત્ત્વ – પોતે. આવું આપણું પરમાત્મસ્વરૂપ છે તેથી નવકાર મહામંત્રની તેમની આરાધના, આંતરબાહ્ય હાજરાહજૂર છે, પરંતુ રાગદ્વેષ જનિત ) દુન્યવી ભોગ સામગ્રીની લાલસામાંથી મુક્ત થવા, અજ્ઞાન રૂપી આવરણ કે પડદાને લીધે આપણને તે જ વિવિધ કામનાઓ પાછળ દોડતા મનને સ્થિર દૃષ્ટિગોચર થતું નથી. આ રીતે આપણા ‘સિદ્ધ' કરીને રાગ દ્વેષ, આસક્તિથી મુક્ત કરવા - માટે સ્વરૂપનું ભાન કરવા, સ્પર્શ કરવા, ‘નમો સિદ્ધાણં' હોય છે. નવકાર મહામંત્ર આવા ઉપાસકોને આવી રૂપે નવકારમાં તેનું સ્મરણ કરાવ્યું છે. સાથે તેમને | શક્તિ-સિદ્ધિ પણ મેળવી આપે છે. એટલે કે પ્રણામ કર્યા છે. જેમ મોટા માણસ કે રાજવીની જીવનમાં ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિયનભક્તિ કરીને કોઈ કાંઈ યાચના કરે તો તેને - એમાં “મોક્ષ' જ જેને જોઈએ છે તેવા આ બીજા ઈચ્છિત મળી જાય છે તેમ અનંત રિદ્ધિ સિદ્ધિ વર્ગનાને મંત્રજાપ મોક્ષ પણ મેળવી આપે છે અને શક્તિતત્ત્વવાળા નવકારમંત્ર પરમાત્મા-સન્મુખ | મોક્ષનું અંતિમ ધ્યેય હોય અને કદાચ ન પણ હોય થઈને, શ્રદ્ધા ભક્તિ વિનયથી આરાધક પોતાની પરંતુ હમણાં તો અર્થ અને કામની પ્રાપ્તિનું જેમનું મનોકામના વ્યક્ત કરે તો, એવું પુણ્ય ઉપાર્જન થાય ધ્યેય રહ્યું છે તેવા માનવસમૂહના ઉપરના નિર્દેશ છે કે જેના ફળસ્વરૂપે તેની ભૌતિક કામનાઓ પરિપૂર્ણ કરેલા પ્રથમ વર્ગને, નવકારમંત્ર, અર્થ અને કામ બને એ સ્વાભાવિક છે. કારણ કે નવકારતત્ત્વ પણ મેળવી જ આપે છે. આમ નવકારમંત્ર કોઈ અનંતશક્તિ ઐશ્વર્યથી ભરેલું છે. જેની સન્મુખ પણ વિચારની કોઈપણ કામનાવાળી દરેક થવાથી, એ તત્ત્વની સ્વાભાવિક શક્તિથી આરાધકમાં વ્યક્તિને ઈચ્છિત ફળ આપનાર હોઈ, તેની પોતાના ભાવભક્તિથી ઊભી થતી એક પ્રકારની આરાધનાનું અપ્રતિમ મહત્ત્વ છે અને સદૈવ રહેશે. શક્તિ-ઊર્જા લાયકાતથી, આરાધકની મનોકામના અહીં એ પ્રશ્ન થાય કે નવકાર મહામંત્ર માનવીની પૂર્ણ થવાનું કાર્ય બની આવે છે. મનોકામનાઓ પૂર્ણ કરે છે તો બધી કામનાઓથી હિંદુ વગેરે જૈનેતર ધર્મસંપ્રદાયોમાં મુક્ત થઈ, વીતરાગપદમાં કે પોતાના સચ્ચિદાનંદ પરમાત્માનું જે ઉચ્ચતમ સ્થાન છે અને તેની જે શક્તિ આનંદઘનસ્વરૂપને પ્રાપ્ત કરવા અને તેમાં જ છે તેવું જ સ્થાન અને શક્તિ નવકાર મહામંત્રમાં છે. મસ્તીથી જીવવાના ધ્યેયવાળા, જિજ્ઞાસુ અધ્યાત્મ ત્યાં પરમાત્માનું સ્મરણ કે નમસ્કાર છે તો જૈનમાં સાધકને તેવી સિદ્ધિ પણ મેળવી આપી શકે છે. નવકારમંત્રામાં સિદ્ધ ભગવાનનું સ્મરણ અને આ બધું કઈ રીતે શક્ય બને છે ? આ સમજવા નમસ્કાર છે. જૈનેતરો પરમાત્માને આ સૃષ્ટિનો ) ૧૪૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy