SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકાના અનુરુપ છંદના ૩૩ અક્ષર થાય છે. ત્યાર પછી અનાહત નાદ અને અંતે અવ્યક્તની ) એ છંદોભંગનો દોષ નથી વળી ચૂલિકાના ૩૨ ને પ્રાપ્તિ, એવો ક્રમ છે.' બદલે ૩૩ અક્ષરનું પ્રયોજન અન્ય એક દષ્ટિએ નવકારમંત્ર આવો પરમ અદ્વિતીય મંત્ર દર્શાવવામાં આવે છે. “નમસ્કારાવલિકા' નામના ગણાતો હોવા છતાં આપણી આસપાસ નજર કરીએ ગ્રંથમાં નવકારમંત્રનો મહિમા બતાવતાં જણાવ્યું તો જણાશે કે સંસારના અનેક મનુષ્યોને નવકારમંત્રની છે કે કોઈ ખાસ પ્રયોજન કે પ્રસંગે ઉપસ્થિત થાય કંઈ જ ખબર નથી. શાસ્ત્રકારો કહે છે કે મંત્રમાં રહેલા તે વખતે ચૂલિકાનાં ચાર પદોનું ધ્યાન ધરવું. એ મંત્રસ્વરૂપ અક્ષરોની જીવનમાં પ્રાપ્તિ થવી એ પણ ધ્યાન કર્ણિકા સહિત બત્રીસ પાંખડીના કમળનું પૂર્વના પુણ્યોદય વિના, તેવા પ્રકારના શુભકર્મના ધરવાનું હોય છે. અને તે દરેક પાંખડીમાં એક ઉદય વિના શક્ય નથી. માણસ અનેકને નમવાની) એક અક્ષર અને એક અક્ષર કર્ણિકામાં એમ ૩૩ દ્રવ્યક્રિયા કરતો હોય અને છતાં નવકારમંત્ર સુધી ( અક્ષરનું સ્થાપન કરીને ધ્યાન ધરવાનું ગ્રંથકારે પહોંચી શક્યો ન હોય. નવકારમંત્રની પ્રાપ્તિ માટે ફરમાવ્યું છે. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરો હોય યોગ્ય એવી હળવી કર્મસ્થિતિ વિના જીવ તો જ આવું કમળની પાંખડીઓવાળું ધ્યાન ધરી નવકારમંત્રના પ્રથમ પદ નમો અરિહંતાણં'ને તો શું શકાય. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરોને એનું પણ પ્રથમ પદના પ્રથમ અક્ષરને પામી શકતો નથી. સમથર્ન મળે છે. માણસ વર્ણમાળાના ન અક્ષરનું ઉચ્ચારણ પોતાના - નવકારમંત્રના ધ્યાનના ક્રમમાં પણ અક્ષરો જીવનમાં અનેકવાર, અસંખ્યવાર કરતો હોવા છતાં , અને પદોનું મહત્ત્વ છે. પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી નવકારમંત્રના મંત્ર સ્વરૂપ અક્ષર સુધી તે પહોંચી ) ) મહારાજ સાહેબ “નમસ્કાર મીમાંસા'માં લખે છે. શકતો નથી. ‘પ્રથમ અક્ષરમય, પછી પદમય, પછી રૂપસ્થ અને નવકારમંત્રની જાણ થયા પછી, એના અર્થની છેલ્લે રૂપાતીત એ ધ્યાનનો ક્રમ છે. અક્ષરધ્યાન સમજણ પામ્યા પછી પણ શ્રદ્ધાપૂર્વક પંચપરમેષ્ઠિ પ્રત્યે આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો પ્રીતિ, ભક્તિ વગેરે પ્રગટ થવાનું સરળ નથી. દરેક અક્ષર પવિત્ર છે, કેમકે તે વડે મંત્ર દેવતાના નવકારમંત્ર સરળ મંત્ર છે, છતાં તેને જીવનમાં સાચી ( દેહનું નિર્માણ થાય છે. મંત્રનું આત્મા સાથે - રીતે પામવો, સારી રીતે જીવનમાં તે પ્રતિષ્ઠિત થવો ) આત્માની ચિત્તશક્તિ સાથે અનુસંધાન થવું છે કે સિદ્ધ થવો એ અત્યંત દુર્લભ મનાયો છે. એટલા ( શબ્દાનુસંધાન, પદમય ધ્યાન વડે અર્થાનુસંધાન માટે જ કહેવાયું છે કે :અને રૂપી ધ્યાન વડે તત્ત્વોનુસંધાન થાય છે.' વિન્સ૬ રાહ વિ ટું વળી તેઓ “નમસ્કાર મીમાંસા'માં લખે છે. “મંત્ર ઉન્મેનિન જિરી વિ મૂનાગો દષ્ટિએ નમસ્કારના વર્ણો પરમ પવિત્ર છે. પવિત્ર સ્મરુ થાયને પુરુષોના મુખમાંથી નીકળેલા છે અને પરમ પવિત્ર ___ दुलहो य इमो नमुक्कारो ।। એવા પરમેષ્ઠિ પદને પમાડનારા છે. શબ્દશક્તિ (રાધાપતળીને સ્પષ્ટપણે વિધવી એ દષ્કર ( અચિત્ય છે. અભેદ-પ્રણિધાન કરાવનારા છે; નથી. ગિરિનું મૂળથી ઉમૂલન કરવું એ પણ દુષ્કર ધ્વનિરૂપે અનાહત નાદ સુધી પહોંચાડનારા છે નથી. ગગનતલમાં ગમન કરવું એ પણ અશક્ય અને જ્ઞાનરૂપે અવ્યક્ત એવા આત્મતત્ત્વને નથી. પણ એક નવકારમંત્રને સાચી રીતે પામવો એ પમાડનાર છે. પ્રથમ વર્ષોચ્ચાર પછી વર્ણસ્મૃતિ, અતિ દુર્લભ છે.) ૧૩૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy