SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં 7 નાં ૩૫ નામ નીચે પ્રમાણે આપવામાં આવ્યાં છે : જેમકે (૧) ગર્જિજની (૨) ક્ષમા (૩) સૌરિ (૪) વારુણી (૫) વિશ્વપાવની (૬) મેષ (૭) સવિતા (૮) નેત્ર (૯) દંતુર (૧૦) નારદ (૧૧) અંજન (૧૨) ઊર્ધ્વવાસી (૧૩) દ્વિરંડ (૧૪) વામપાદાંગુલિમુખ (૧૫) વૈનતેય (૧૬) સ્તુતિ (૧૭) વર્ત્યનું (૧૮) તરણિ (૧૯) વાલિ (૨૦) આગળ (૨૧) વામન (૨૨) જવાલિની (૨૩) દીર્ઘ (૨૪) નિરીહ (૨૫) સુગતિ (૨૬) વિયત્ (૨૭) શબ્દાત્મા (૨૮) દીર્ઘધોણા (૨૯) હસ્તિનાપુર (૩૦) મંચક (૩૧) ગિરિનાયક (૩૨) નીલ (૩૩) શિવ (૩૪) અનાદિ (૩૫) મહામતિ. આમ રૂ કરતાં 7 નો મહિમા મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધુ બતાવવામાં આવ્યો છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ TM દગ્ધાક્ષર હોવાથી નિષિદ્ધ મનાયેલો છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ ન જ્ઞાનનો વાચક છે માટે તે મંગલમય છે. તેવી રીતે 7 પણ જ્ઞાનનો વાચક છે અને તે પણ મંગલમય મનાય છે. આમ નવકારમંત્રમાં નમો અને નમો બંને પદ વિકલ્પે વપરાય છે. બંને શુદ્ધ અને સાચાં છે. તેમ છતાં મો કરતાં નમો નો મહિમા વધુ મનાયો છે. વળી નો પદ વધુ પ્રચલિત રહ્યું છે. નવમું પદ પઢમં હવદ્ મંગલમ્ ને બદલે વનં દોડુ મંગલં એ પ્રમાણે પણ બોલાય છે. શ્વેતામ્બરોમાં વક્ અને દિગમ્બરોમાં દોરૂ વિશેષપણે બોલાય છે. અર્થની દૃષ્ટિએ વરૂ અને દોડ્ બંને બરાબર છે અને બંને સાચાં છે. વરૂ અને હોર્ એ બંને પદ વ્યાકરણની દૃષ્ટિએ વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં વપરાય છે. તેનું મૂળ ધાતુ ‘હો’ છે. સંસ્કૃત ભાષામાં ક્રૂ ધાતુ ઉપરથી વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં મતિ થાય છે. તે પ્રમાણે Jain Education International. 2010_03 પ્રાકૃતમાં વરૂ અથવા ઢોરૂ થાય છે. પરંતુ હોર્ કરતાં વરૂ વધુ પ્રચલિત છે. કારણ કે જો રૂ બોલવામાં આવે તો ચૂલિકાનાં ચાર પદના ૩૨ અક્ષર થશે એટલે કે નવકારમંત્રના ૬૭ અક્ષર થશે. વરૂ બોલવાથી ચૂલિકાના ૩૩ અક્ષર થશે. અને નવકારમંત્રના ૬૮ અક્ષર થશે. ચૂલિકાના ૩૩ અક્ષર (તિતીસ અશ્ર્વર) છે અને તેમાં નવમા પદમાં વરૂ છે એવો સ્પષ્ટ નિર્દેશ ‘મહાનિશીથ સૂત્ર’માં થયેલો છે તે જુઓ : तहेव इक्कारसपय परिच्छन्नति आलावगतित्तीस अक्खइ अक्खरपरिमाणं एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सव्वेसि पढमं हवइ मंगलं तिचूलम् । દિગમ્બર ગ્રંથ મૂલાચારના ષડાવશ્યકાધિકારમાં નીચેની ગાથા આપેલી છે : सो पंचणमोक्कारो सव्वपावप्पणासणो । मंगलेसु य सव्वेसु, पढमं हवदि मंगलं ॥ આ ગાથા દિગમ્બર શાસ્ત્રોમાં છે અને તેમની પૂજનવિધિમાં પણ આવે છે. આમાં વે છે જે ઉપરથી વરૂ થાય અને તે વધુ પ્રચલિત છે અને તેમાં છેલ્લા પદમાં ૯ અક્ષર છે એટલે આ શ્લોકના ૩૨ ને બદલે ૩૩ અક્ષર થાય છે. નવકારમંત્રમાં ચૂલિકા અનુષ્ટુપ છંદમાં છે અને અનુષ્ટુપ છંદમાં પ્રત્યેક ચરણ આઠ અક્ષરનું હોય છે. એ રીતે ચૂલિકાનાં ચાર ચરણના ૩૨ અક્ષર થાય. એટલે ચરણમાં દારૂ લઈએ તો ૩૨ અક્ષર બરાબર થાય અને વરૂ લેતાં ૩૩ અક્ષર થાય અને તેથી છંદોભંગનો દોષ આવે એવી એક દલીલ કરવામાં આવે છે, પરંતુ અનુષ્ટુપ છંદમાં ૩૨ ને બદલે વિકલ્પે ૩૩ અક્ષર હોય એવાં અનેક ઉદાહરણ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેની ગાથાઓમાંથી મળશે. છંદની આ છૂટ પરાપૂર્વથી લેવાતી આવી છે, વિશેષતઃ પ્રાકૃત કવિતામાં. એટલે નવકારમંત્રમાં રૂ પદને લીધે ૧૩૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy