SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શકે, / એટલે એમાં કોઈ એક જ નિશ્ચિત નિયમ ન પ્રવર્તી (શ્રી સુકૃતસાગર-તરંગ ૫. પેથડ ચરિત્ર) ) (કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચ-( નવકારમંત્રના અક્ષરો રહસ્યમય અને પરમેષ્ઠિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજારને ) 2 સાંકેતિક છે. નવકારમંત્રમાં જે રીતે તે સ્થાન પામ્યા આઠ વિદ્યાઓ રહેલી છે.) છે તેમાં તેનું માત્ર ગાણિતિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ नवकार एक एक्खर पावं फेडेइ सत्तअयराण । પ્રયોજન જોઈ શકાય છે. નવકારમંત્ર અક્ષરોની पन्नास च पएण सागर पणसय समग्गेणं ॥ દષ્ટિએ સર્વસંગ્રહ છે. એમ દર્શાવતાં પૂ. પં. શ્રી (શ્રી નવકારમંત્રનો એક અક્ષર સાત સાગર ભદ્રંકરવિજયજી મહારાજ “અનુપ્રેક્ષા’ ગ્રંથમાં લખે (સાગરોપમ)નાં પાપનો નાશ કરે છે. તેના એક પદ ( છે : નવકારમાં ચૌદ 'ન' કાર છે. (પ્રાકૃત વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે.) 2 ભાષામાં “ન’ અને ‘ણ” બંને વિકલ્પ આવે છે.). શ્રી કુશળલાભ વાચક “નવકારમંત્રના છંદમાં 6 તે ચૌદ પૂર્વોને જણાવે છે અને નવકાર ચૌદ પૂર્વ એનો મહિમા વર્ણવતાં આરંભમાં જ કહે છે : રૂપી શ્રતજ્ઞાનનો સાર છે એવી પ્રતીતિ કરાવે છે. અડસઠ અક્ષર અધિક ફલ, નવ પદ નવે નિધાન. ( નવકારમાં બાર “અ” કાર છે તે બાર અંગોને જણાવે વીતરાગ સ્વયં મુખ પદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન; છે. નવ ‘ણ' કાર છે તે નવનિધાનને સૂચવે છે. એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય, પાંચ ન” કાર પાંચ જ્ઞાનને, આઠ “સ” કાર આઠ સંચિતસાગર સાતનાં પાતિક દૂર પલાય. . સિદ્ધિને, નવ “મ' કાર ચાર મંગળ અને પાંચ નવકારમંત્રમાં જેને નમસ્કાર કરવામાં આવ્યો મહાવ્રતોને ત્રણ ‘લ' કાર ત્રણ લોકને, ત્રણ “હ' છે તે પદો - રિહંતા, સિદ્ધા, ગારિયા, હેવન્સાયા, 2 કાર આદિ, મધ્ય અને અંત્ય મંગળને, બે “ચ સાદુઈ પદો વ્યક્તિવાચક નહિ પણ જાતિવાચક કે કાર દેશ અને સર્વ ચારિત્રને, બે “ક” કાર બે ગુણવાચક હોવાથી જ નવકારમંત્ર સર્વ વ્યાપક અને | પ્રકારનાં ઘાતી-અઘાતી કર્મોને, પાંચ “પ” કાર પાંચ સનાતન રહ્યો છે. એથી જ આ મંત્ર અન્ય ધર્મને પણ પરમેષ્ઠિને, ત્રાણ “ર” કાર (જ્ઞાન, દર્શન, સ્વીકાર્ય બની શકે છે. એનાં ગુણવાચક પદોની આ ચારિત્રરૂપી) ત્રણ રત્નોને, ત્રણ યુ” કાર (ગુરુ મહત્તા છે. અને પરમગુરુ એમ) બે પ્રકારના ગુરુઓને, બે - નવકારમંત્રના પાંચ પદ, ચૂલિકાનાં ચાર પદ | “એ” કાર સાતમો સ્વર હોવાથી સાત રાજ ઊર્ધ્વ અને ચૂલિકા સહિત નવપદના સંખ્યા પ્રમાણે તથા અને સાત રાજ અધો એવા ચૌદ રાજલોકને સૂચવે તે દરેકના સ્વર, વ્યંજન, માત્રા વગેરેના સંખ્યાંક પ્રમાણે તથા તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, મૂળ મંત્રના ચોવીસ ગુરુ અક્ષરો ચોવીસ ભાગાકાર વગેરે કરવાથી પ્રાપ્ત થતા સંખ્યાંક પ્રમાણે | તીર્થકરોરૂપી પરમ ગુરુઓને અને અગિયાર લધુ તેની સાથે ત્રણ તત્ત્વ, ચાર કષાય, ચાર ગતિ, પાંચ અક્ષરો વર્તમાન તીર્થપતિના અગિયાર ગણધર આચાર, પાંચ મહાવ્રત, પાંચ જ્ઞાન, છ દ્રવ્ય, સાત | ભગવંતોરૂપી ગુરુઓને પણ જણાવનારા છે. નય. આઠ કર્મ, નવ તત્ત્વ, નવનિધિ, અગિયાર નવકારમંત્રના અક્ષરનો મહિમા દર્શાવતાં ગણધર, દ્વાદશાંગી, ચૌદ ગુણસ્થાન, ચૌદ રાજલોક, ' વળી કહેવાયું છે : બાવીસ પરિષહ, ચોવીસ તીર્થકર વગેરેની સંખ્યાંક मन्त्रपंच नमस्कार कल्पकारस्कराधिकः । જોડીને તેનો મહિમા બતાવાય છે. અમુક રીતે अस्ति प्रत्यक्षराष्टाग्रोत्कृष्टविद्यासहस्त्रकः ।। ગુણાકાર વગેરે કરવાથી સર્વ શ્રુત જ્ઞાનના અક્ષરોની ૧૩૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy