SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નયા તો શામિનવતત્તવ શ્રી નમારમગ્ન || અક્ષરો છે. તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. (આ લોક અને પરલોક એમ બંને લોકમાં (૭) સાતમા પદ - સવ્ય પવધ્ધ ગામો માં આઠ ઈચ્છિત ફળને આપનાર શ્રી નમસ્કારમંત્ર જયવંતો અક્ષરો છે. તેમાં છ લઘુ અને બે ગુરુ છે. વર્તે કે જેનાં પહેલાં પાંચ પદોને રૈલોક્યપતિ શ્રી (૮) આઠમા પદ –ાના વ સલ્વેકિંમાં આઠ તીર્થકર દેવોએ પંચતીર્થ તરીકે કહ્યાં છે. જિન અક્ષરો છે. તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. સિદ્ધાંતના રહસ્યભૂત જેના અડસઠ અક્ષરોને (૯) નવમા પદ - પઢમં હવર્ડ નંન્તિ માં નવ) અડસઠ તીર્થો તરીકે વખાણ્યા છે અને તેની આઠ સંપદાઓને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી અક્ષરો છે. તે નવ અક્ષર લઘુ છે. આઠ અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.) આમ, નવકારમંત્રના નવ પદની વર્ણસંખ્યા નવકારમંત્રમાં કુલ ૬૮ અક્ષર છે. તેમાં એટલે અક્ષરસંખ્યા અનુક્રમે ૭ + પ + ૭ + ૭ + ૯ + ૮ + ૮ + ૮ + ૮= ૬૮ છે. તેમાં લઘુવર્ણ ૬૧ પ્રથમનાં પાંચ પદ, પાંચ અધ્યયન સ્વરૂપ છે. મંત્ર અને ગુરુવર્ણ ૭ છે. સ્વરૂપ છે. તે પાંચ પદના વ્યંજન સહિત ૩૫ અક્ષરો છે. મંત્રાશાસ્ત્રમાં અક્ષરોમાં જોડાક્ષર જોડાક્ષરમાં એક અડધો અક્ષર (સ્વરરહિત સંયુક્તાક્ષરને ગુરુ અથવા ભારે અને અન્ય વ્યંજન) અને એક આખો અક્ષર હોય છે. એટલે અક્ષરોને લઘુ અથવા હળવા ગણવામાં આવે છે. ગણિતની દૃષ્ટિએ દોઢ અક્ષર થાય. પરંતુ ભાષામાં. એ પ્રમાણે પ્રથમ પાંચ પદમાં ૩૨ લઘુ અને ૩ વ્યાકરણમાં અક્ષરોની ગણનામાં જોડાક્ષરને એક જ ગુરુ અક્ષર છે. પછીનાં ચાર પદ ચૂલિકાનાં છે. અક્ષર તરીકે ગણવામાં આવે છે. દોઢ તરીકે નહિ. તેના વ્યંજન સહિત ૩૩ અક્ષરો છે. તેમાં ૨૯ લઘુ લઘુ-ગુરુની દૃષ્ટિએ જોડાક્ષર ગુરુ અક્ષર ગણાય છે. અને ૪ ગુરુ અક્ષરો છે. પ્રત્યેક પદમાં આ દૃષ્ટિએ એટલે નવકારમંત્રમાં લગુગુરુની દૃષ્ટિએ અડસઠ લઘુગુરુ અક્ષરો કેટલા છે તે જુઓ : અક્ષર છે એ સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન સમયથી) (૧) પ્રથમ પદ – નમો રિહંતા માં સાત શાસ્ત્રકારો, કવિઓ એના અડસઠ અક્ષરનો મહિમા ( અક્ષરો છે. આ સાતે અક્ષર લઘુ છે. ગાતા આવ્યા છે. ઉ.ત. જુઓ : (૨) બીજા પદ - નમો સિદ્ધાર્ગ માં પાંચ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ ( અક્ષરો છે. તેમાં ચાર લઘુ અક્ષર છે અને એક ગુરુ સાર; સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ - (૩) ત્રીજા પદ – નમો આયરિયા માં સાત ઉચ્ચાર; (અક્ષરો છે. એ સાતે અક્ષર લઘુ છે. સાત સાગરનાં પાતક વર્ષે, પદે પંચાસ (૪) ચોથા પદ - નમો ઉવન્સવાળ માં સાત વિચાર. ( અક્ષરો છે. તેમાં છ લઘુ અને એક ગુરુ છે. સઘળા અક્ષર મહિમાવંતા, ગણજો નર ને) (૫) પાંચમા પદ - નમો સબંદૂ માં નાર; નવ અક્ષરો છે. તેમાં આઠ લઘુ અને એક ગુરુ છે. પંચ પરમેષ્ઠિ ભાવે નમતાં, ઉતારે ભવ પાર; (૬) છઠ્ઠા પદ - Dો પંઘનકુવારો માં આઠ કવિતામાં છંદશાસ્ત્રની દષ્ટિએ અ, ઈ, ઉવગેરે ૧૩૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy