SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ( (નીરોગી) થાવ ક્યારેય ઉદાસ ન થાવ. સમસ્યાસંકુલ 2 સર્વે ભદ્રાણી પશ્યન્તુઃ સર્વેનું કલ્યાણ થાવ. વાતાવરણમાં પણ પ્રસન્ન રહેવાનો ભાવ કરો. જે મા કશ્ચિત દુઃખમાનુયાત : કોઈને ક્યારેય હર ક્ષણ હસતો રહે એ સંસારનો સૌથી સુખી માણસ ) ને દુઃખ ન ઉપજે. છે. હર ક્ષણ પ્રસન્ન એ જ રહી શકે જે નથી સુખમાં આ ભાવના વિધાયક છે. આ ભાવના લીન થતો કે નથી દુઃખમાં દીન થતો. બંનેમાં સમભાવ ) / કરનારના જીવનમાં મંગળ સહજ રૂપે ઊતરવા રાખનાર પ્રસન્ન રહી શકે. લાગે છે. સર્વેના કલ્યાણની ભાવનામાં જ પોતાનું નવકાર મંત્ર: પાપનિવારણ મંત્ર કલ્યાણ નિહિત છે. મંગળનો અર્થ છે -મંગુ એટલે પાપ અને ગલ (મૈત્રી ભાવના) એટલે ગાળવું. જે પાપને ગાળે એનું નામ મંગળ. (૨) ખામેમિ સવ્ય જીવે, સવે જીવા કેટલાં પાપોને ગાળે? સવ્વપાવ પણાસણો - બધાંય ખમન્તુ મે ! પાપોને ગાળે. બધાંય પાપનો અર્થ છે આઠેય કર્મો મિત્તિ એ સવ્વ ભૂએસુ, વૈર મક્યું ન પર તેનો પ્રહાર થાય છે. બધાય કર્મો ક્ષીણ થવા લાગે કેણઈ !! છે. -સર્વે જીવો પ્રત્યે મારામાં ક્ષમાભાવ છે, તુલસીદાસે પણ કહ્યું છે કે – સર્વે જીવો મને ક્ષમા આપો. એક ઘડી આધી ઘડી, આધી મેં ભી આધ, સંસારનાં પ્રાણી માત્ર પ્રત્યે મારા મનમાં તુલસી સંગત સાધુ કી, કટે કોટ અપરાધ !! મૈત્રીભાવ છે, કોઈના પ્રત્યે મને વેર નથી. આ અડધી ક્ષણ પણ સાધુનો સંગ મળી જાય તો બીજી ભાવના કરો. કોટી પાપકર્મોનો નાશ થઈ જાય છે. એવી રીતે (૩) હર ક્ષણ પ્રસન્ન રહો. (પ્રસન્નતાની નવકારમંત્રની સાધના દ્વારા સમસ્ત પાપકર્મોની ( ભાવના) દીવાલ ઢીલી થવા લાગે છે. પદ કર્મ ક્ષીણ થાય અવસ્થા મળે ઈન્દ્રિયો સાથેનું જોડાણ ગમો અરિહંતાણં દર્શનાવરણીય અષાય દશા કાન (એકાગ્રતાથી શ્રવણ) સમો સિદ્ધાણં અઘાતી કર્મો અપ્રમાદ આંખ (સમતાની દૃષ્ટિ ખૂલે) ણમો આયરિયાણં મોહનીય કર્મ આચાર જ્ઞાન નાકે (ચારિત્ર્યની સુગંધ) ણમો ઉવજઝાયાણં જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન જીભ (જ્ઞાન રસનું પાન કરવું) સમો લોએ સવ્વસાહૂણં વેદનીય કર્મ સાધના સ્પર્શ (સાધુનો સ્પર્શ કરવો) નવકાર મંત્ર ક્યારે ગણવા? જૈનશાસ્ત્ર નો આ મહામંત્રી આપણામાં સવારે ઊઠીને તરત મહાનતાને જન્મ આપે, નમ્રતાને જન્મ આપે. શુદ્ધ રાત્રે સૂતાં પહેલાં ભાવને જન્મ આપે. સદ્વ્યવહારને જન્મ આપે તો યાત્રા કરતાં પૂર્વે હું માનું છું નવકાર મંત્રનું સમ્યક મૂલ્યાંકન આપણે 5 વિપ્ન આવે ત્યારે કરી શકીશું. નવા કાર્યની શરૂઆતમાં ૧૧છે. Jain Education International 2010_03 . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy