________________
ક
મંગલ એટલે શું?
છે – (૧) સ્વસ્તિક (૨) વર્ધમાનક (૩) શ્રી વત્સ) મંગળ બે પ્રકારનાં છે (૧) લૌકિક અને (૪) નન્દાવર્ત (૫) ભદ્રાસન (૬) પૂર્ણ કળશ (૭) ( (૨) આધ્યાત્મિક.
મીન યુગલ (૮) દર્પણ. લૌકિક મંગળ તમામ ધર્મોમાં છે. જૈન ધર્મ, આધ્યાત્મિક મંગળ ચાર છે: વૈદિક ધર્મ, બ્રાહ્મણ ધર્મ વગેરે તમામ ધર્મમાં (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) સાધુ (૪) ) લૌકિક મંગળનું પ્રચલન છે. વૈદિક ધર્મમાં વધુ કેવલીભાષિત ધર્મ. પડતાં મંગળ પશુનાં પ્રતીક રૂપે છે. પશુને મંગળ -અરિહંતા મંગલમ્. માનવામાં આવ્યાં છે. સરસ્વતીનું પ્રતીક છે-હંસ,
-સિદ્ધા મંગલમ્. લક્ષ્મીનું પ્રતીક છે ઘુવડ. ઊલટું લાગશે. લક્ષ્મીનું
-સાહૂ મંગલમ્. ચિહ્ન ઘુવડ? લક્ષ્મી તો વૈભવનું પ્રતીક છે. એનું
-કેવલી પન્નતો ધમ્મો મંગલમ્. ચિહ્ન ઘુવડ શા માટે ? અત્યંત સૂક્ષ્મ કારણ છે.
-અરિહંત મંગળ એટલા માટે છે કે એમણે ચાર ઘુવટ એટલા માટે કે ઘુવડ આંધળું છે. ઘુવડને
ઘનઘાતી કર્મનો નાશ કર્યો છે. દેખાતું નથી. લક્ષ્મી આવી જાય છે એટલે માણસ આંધળો બની જાય છે. જેટલી સંપત્તિ વધે એટલો
-સિદ્ધ મંગળ એટલા માટે છે કે એમણે આઠેય સંતોષ નથી વધતો. એટલો લોભ વધે છે. એટલા
કર્મોનો નાશ કર્યો છે. માટે પ્રતીકરૂપે આ ઘુવડ રાખ્યું છે. લક્ષ્મી મળે
સાધુ મંગળ એટલા માટે છે કે એ અધ્યાત્મતેનો વાંધો નહીં, સારી વાત છે. પણ લક્ષ્મી મળી
સાધનામાં સંલગ્ન છે. જાય તો ઘુવડથી સાવધાન રહેજો. આંધળા ન થઈ
-કેવલીભાષિત ધર્મ મંગળ એટલા માટે કે એ જતા. હંસ સરસ્વતીનું પ્રતીક છે. હંસ એટલે રાગ-દ્વેષમુક્ત ધર્મ છે. વિવેક. હંસ દૂધ અને પાણીને અલગ કરવાનું કામ
કેવલી પ્રરૂપિત ધર્મનું મૂળ એક જ સૂત્ર છે. કરે છે. આપણે હંસ બનવાનું છે. એટલે કે ન સામ્બરત્વે, ન દિગમ્બરત્વે ! વિવેકશીલ બનવાનું છે. સારા અને ખરાબને ન તકવાદ, ન ચ તત્ત્વ વાદે !! અલગ કરવાની, ભિન્ન રૂપે પારખવાની વૃત્તિનું ન પક્ષપાતણ અચPણ મુક્તિ! નામ-વિવેક. સરસ્વતીનું હંસ ચિહ્ન એટલા માટે કષાય મુક્તિ કિલમુક્તિદેવ !! છે કે સરસ્વતી આવે એટલે હંસ ક્યારેક-ક્યારેક
ન શ્વેતામ્બરની મુક્તિ થવાની છે, ન 2 ઉડવા લાગે છે. સરસ્વતી એટલે જ્ઞાન અને હંસ દિગમ્બરની મુક્તિ થવાની છે. એટલે વિવેક. જીવનમાં જ્ઞાન આવે છે ત્યારે વિવેક
ન તર્કવાદીની મુક્તિ થવાની છે, ન લુપ્ત થવા લાગે છે. અહંકાર વધવા લાગે છે. જ્ઞાન
શનિ તત્ત્વવાદીની મુક્તિ થવાની છે.
, આવે ત્યારે વધુ વિવેકશીલ બનવું જોઈએ એ આ
ન કોઈનો પક્ષ લેનારની મુક્તિ થવાની છે, , ચિહ્નની શિક્ષા છે. ભારતીય સંસ્કૃતિનાં આ ચિહ્નો
કષાયથી જે મુક્ત છે એની જ મુક્તિ છે. અને પ્રતીકો ખૂબ વૈજ્ઞાનિક છે, માત્ર રૂઢિવાદ
મંગળ પ્રાપ્ત કરવાની ત્રણ ચાવીઓ. (મંગળ નથી.
ભાવના) વ્યાવહારિક મંગળ છે - અષ્ટમંગળ. જૈન
(૧) સર્વે ભવન્તુ સુખીનઃ સર્વેને સુખ થાવ. ' શાસ્ત્રમાં અષ્ટ મંગળની ચર્ચા છે. એ અષ્ટ મંગળ
સર્વે સન્તુ નિરામયા : સર્વે રોગમુક્ત) ૧૧૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org