SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ માની નિશ્ચલ મનથી નમસ્કાર-સ્મરણ, જૈન એટલે શ્રી જિનેશ્વરપરમાત્માનો આત્મસ્મરણ કરવું અત્યંત જરૂરી છે. અનુયાયી. અનુયાયી એટલે શ્રી જિનેશ્વરોને શ્રી નવકારને મહાગ્રુતસ્કંધ અને નમનારો, તેમ જ તેમણે પ્રકાશેલા ધર્મને શક્તિ સર્વશ્રુતસ્કંધમાં વ્યાપક કહેલો છે, તેનું કારણ સર્વ ગોપવ્યા સિવાય અનુસરનારો આરાધનારો. શ્રુત આત્મજ્ઞાનને માટે છે. તે જ્ઞાન શ્રી નવકાર જૈનત્વની સાથે શ્રી નવકારને અભેદ છે. જયાં શ્રી સ્પષ્ટપણે કરાવે છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા અને નવકાર છે ત્યાં જૈનત્વ છે. એકની હયાતીમાં બીજાની ( આચરણ જોડાયેલાં છે. તેથી આત્મજ્ઞાન, શ્રદ્ધા, હયાતી છે. રમણતા એ ત્રણેનો હેતુ શાસ્ત્રવચનની જેમ શ્રી જૈન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે રાગદ્વેષ નવકારમંત્ર છે કેમ કે તેમાં સઘળાંય શાસ્ત્રોના અને મોહને જીતવાની જિનાજ્ઞાનું ત્રિવિધ પાલન સારભૂત આત્મવિષયક જ્ઞાન, શ્રદ્ધા અને કરવામાં શૂરો માણસ, જૈનત્વની વ્યાપ્તિ વ્યવહારથી પરિણમન રહેલાં છે. તેથી તેને વિધિપૂર્વક, શ્રી પંચપરમેષ્ઠિની ભક્તિમાં અને નિશ્ચયથી એકાગ્રતાથી, દઢ શ્રદ્ધાથી, આદર બહુમાનથી, આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં છે. વિસ્મય-પ્રમોદ-પુલકપૂર્વક હંમેશાં ગણવો- જિનને અનુસરીને જ જીવ, સર્વ કર્મ ખપાવી ભણવો જોઈએ. શિવ બની શકે છે એ અનુસરણ માટે આવશ્યક શ્રદ્ધા, શ્રી નવકારના ભાવપૂર્વકના સ્મરણ સમયે. મેઘા, ધૃતિ, અનુ પ્રેક્ષા વગેરે શ્રી નવકારને થાક હોય તો ઊતરી જાય છે, નવી જ સ્કૂર્તિનો અનન્યભાવે સમર્પિત થવાથી પ્રગટે છે. સંચાર થાય છે. કંટાળો, બેચેની, ગમગીની, શ્રી નવકારનો સ્વભાવ જ તારવાનો છે. આળસ આપોઆપ ઓસરવા માંડે છે. નવીનોમાં એટલે ડૂબતો માણસ જે ભાવપૂર્વક લાકડાને પકડી લે નવીન અને સનાતનમાં સનાતન એવા આત્મા છે, તે ભાવપૂર્વક તેને સમર્પિત થઈને અનંતા જેવો શ્રી નવકાર હોવાથી આત્માને તેની સાથે આત્માઓ તરી ગયા છે. તેમ જ આજે પણ તે દિશામાં અનુપમ મેળ છે. આગળ વધી રહ્યા છે. પ્રેમામૃતમાં સ્નાન પ્રભુ પ્રેમથી ભરેલા છે, સર્વ જીવોને આત્મ-સમ જોનારા છે. શ્રી નવકારના આરાધકે પોતામાં પણ એ દષ્ટિ કેળવવી જોઈએ. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાંથી પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનારૂપ પ્રેમામૃત વરસી રહ્યું છે ! એમ જુઓ અને તેમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ એમ વિચારો. બુદ્ધિ અને ચારિત્ર ગાયત્રી મંત્ર એ બુદ્ધિનો મંત્ર છે અને શ્રી નવકારમંત્ર એ ચારિત્રનો મંત્ર છે. બુદ્ધિમાન થવું હોય | તેણે ગાયત્રી કે જે વેદમાતા છે, તેને જપવાથી કાર્ય સરે છે, પરંતુ ચારિત્રવાન બનવું હોય તેણે શ્રી | નવકારમંત્ર કે જે ચૌદપૂર્વનો સાર છે, તેને જપવો જોઈએ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy