SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં નવકાર ત્યાં જેનત્વ - પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય ) જૈન એટલે શ્રી જિનેશ્વરપરમાત્માનો પાપનો પ્રણાશ-સમૂળ ઉચ્છેદ કર્યો છે અને પરાર્થ ( અનુયાયી. સૌથી પ્રથમ નમો રિહંતા' પદ વડે ભાવરૂપી મહામંગળનું આરાધન અવશ્ય કરેલું છે. સર્વકાળના શ્રી જિનેશ્વરભગવંતોને નમસ્કાર કરે તે વડે તીર્થંકરનામ કમરૂપી પરમ પુણ્ય ઉપાર્જન કરી છે, અને આઠ કર્મનો ક્ષય થયા પછી સિદ્ધ નામે વિશ્વોપકાર વડે તેને સાકાર કર્યું છે. ઓળખાતો તેમનો અથવા સામાન્ય કેવળી નવકારમંત્ર સર્વ આપદાઓને ભેદી નાખનાર ( ભગવાનનનો વિશિષ્ટ પર્યાય છે તેને “નમો સિદ્ધા' છે. તેમાં પણ કારણ સ્વાર્થથી સર્વથા પર થઈ ગયેલા ) પદ વડે નમસ્કાર કરે છે. ત્યારબાદ શ્રી જિનેશ્વર શ્રી જિનેશ્વરભગવંત તથા તેમની આજ્ઞા અને તે ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતો પ્રમાણે આચાર આજ્ઞાપાલનના ફળ સ્વરૂપ સિદ્ધપદને નમસ્કાર છે. પાળનાર અને ઉપદેશ કરનાર આચાર્યદેવોને “નમો સર્વદા અને સર્વથા પરાર્થરસિક પુરુષોને કરાતો સરિયા પદ વડે નમસ્કાર કરે છે. ત્યારબાદ નમસ્કાર તેમાં હેતુ છે. જાતે સૂત્ર-શાસ્ત્ર-સિદ્ધાંતો ભણનાર અને બીજાને સર્વ પ્રયોજનોનું પ્રયોજન અવ્યાબાધ સુખ ભણાવનાર ઉપાધ્યાયભગવતોને અને તે પછી તેમજ સર્વ દુઃખનો આત્યંતિક ક્ષય છે. દુઃખક્ષય મોક્ષાભિલાષી જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરનાર કર્મક્ષયથી છે. કર્મક્ષય ચિત્તસમાધિ વડે અને સાધુભગવંતોને અનુક્રમે “નમો ઉવજ્વાયા’ અને ચિત્તસમાધિ બોધિલાભ વડે થાય છે. બોધિનો લાભ નમો નો સાદૂi' પદ વડે નમસ્કાર કરે છે. તે દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિના સ્વામી | શ્રી નવકારને ગણનાર અને જૈન બંને વસ્તુતઃ એક શ્રી જિનેશ્વરભગવંતોને પ્રણામ કરવાથી થાય છે. જ છે અર્થાત જૈન એટલે શ્રી નવકાર ગણનાર, સિદ્ધાદિનો પ્રણામ ગર્ભિત રીતે શ્રી ) ભણનાર અને જાણનાર. | જિનેશ્વરભગવંતોના પ્રણામરૂપ છે. કારણ કે અન્યસૂત્રો ન આવડે તો બીજાએ બોલેલાં જિનેશ્વરો જે સકળ કર્મના ક્ષયથી સિદ્ધ, આચારના ) સાંભળીને પણ ચલાવી શકાય, પણ શ્રી નવકાર પાલનથી આચાર્ય, અધ્યાપક સ્વરૂપે પાઠક ઉપાધ્યાય તો પોતે જાતે જ બોલવો જોઈએ. તેથી દરેક જૈને અને સહાય સ્વરૂપે સાધુ અથવા મુનિ છે. તેમને કરેલો તેનો મુખપાઠ કરવાનો હોય છે. નમસ્કાર સર્વ પાપકર્માનો, દુ:ખ દારિદ્રયનો ચૂરક છે શ્રી નવકાર જાણે તે જૈન અને શ્રી નવકાર અને સર્વ મંગળોનો – સમાધિ – બોધિનો જનક છે. ) ગણે તે જૈન. એમ જ્ઞાન અને ક્રિયા ઉભય સ્વરૂપે સમાધિ સમતા સ્વરૂપ છે અને તે રત્નત્રય - મોક્ષમાર્ગનું આરાધન પ્રત્યેક જૈનને રહેલું છે. સ્વરૂપબોધિ અને તેની આરાધનાનું ફળ છે. સર્વ પાપનો અર્થાત્ સ્વાર્થ ભાવનાનો તેથી જગતનાં તુચ્છ સુખોની ખાતર આત્માને ન ધ નાશ થાય અને સર્વ મંગળોમાં પ્રધાન પરોપકાર ભૂલવો જોઈએ. નવકારમંત્ર આત્માની યાદ ભાવરૂપ મંગળની પ્રાપ્તિ થાય છે. આપનાર છે. શુભાશુભ ઉભય પ્રસંગો જેવા કે જન્મશ્રી નવકારમાં પ્રથમ નમસ્કાર શ્રી મરણ, સંપત્તિ-વિપત્તિ, આત્મિક કાર્ય કે સંસારઅરિહંતભગવંતોને છે, જેઓએ સ્વાર્થભાવરૂપી વ્યવહારનું કાર્ય અને ઉભય પ્રસંગો કર્મકૃત છે એમ | - Lજાવ. ૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy