SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ન રહે તો જીવ પૂર્ણ દશાને પ્રાપ્ત થઈ જાય છે. એટલે હરનારાં છે. લોકના સર્વ પદાર્થોમાં મંગલરૂપ છે.) કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મંગલરૂપ હોવાથી હું તેમનું પઠન-મનન-સ્મરણ મારું જીવનમાં જેટલી જેટલી શુદ્ધતા પ્રગટે છે. મંગલ થવા અર્થે કરું છું. તેટલા પ્રમાણમાં કર્મોનો બંધ થતો નથી. કમ આ પદના રચયિતા આચાર્યે ““ઉપરનાં પાંચ પાતળાં પડે છે કે અભાવ થાય તો આત્માના ગુણો પદ” જ લખ્યાં છે. નવપદ કર્યા નથી તે તદન સ્પષ્ટ) ) પ્રગટે તેમ વર્તમાન સમાજમાં માન્યતા રૂઢ થયેલી આથી દેખાય છે. છે તે યથાર્થ નથી. કર્મની બધી જ પ્રકૃતિઓ જીવને આ લોકમાં સર્વ શ્રેષ્ઠ અને શરણરૂપ જો કાંઈ અનાદિથી ચોંટેલી છે. જે જીવોએ સમ્યફ પુરુષાર્થ પણ આ જીવને હોય તો સર્વ પ્રથમ પોતાનું શુદ્ધ સ્વરૂપ કર્યો તે બધા જ જીવો અનાદિનાં કર્મોને હટાવીને વાસ્તવિક રીતે છે અને ત્યાર પછી “પંચ પરમેષ્ઠિ' જન્મ-મરણથી રહિત થયા છે. જન્મ-મરણના ગણાય છે. કારણ પોતાના આત્માની શુદ્ધતા માટે રોગની સાચી દવા શી છે, રોગનું મૂળ ક્યાં છે તે પંચપરમેષ્ઠિનું સ્વરૂપ મુખ્ય નિમિત્તરૂપ છે. શોધી કાઢવું તે સાચી દિશાનો સાચો પુરુષાર્થ છે. આ રીતે મોક્ષ પામવા માટે એટલે કે અનંત, રોગનું નિદાન, તે માટે સાચી દવા અને તે દવાનું અવ્યાબાધ, અક્ષય અને શાશ્વત સુખ પામવા માટે પૂરું સેવન થાય તો આ જન્મ-મરણની હંમેશની ““પંચ પરમેષ્ઠિ” નિમિત્ત રૂપ હોવાથી શાશ્વત સુખના પીડામાંથી જરૂર છૂટકારો થાય તે નિઃશંક છે. દાતા વ્યવહારથી કહી શકાય. તેથી જ અનંત સુખના જીવને જન્મ-મરણ અનાદિથી છે. જીવનો આપનાર હોવાથી નવકાર મંત્રાને ‘‘નવકાર સ્વભાવ જન્મ-મરણથી રહિત છે. તો પોતાના મૂળ મહામંત્ર” કહેવામાં આવે છે. શુદ્ધ સ્વભાવને પ્રગટાવવા જીવનું સ્વરૂપ પ્રથમ ઉપરના પાંચ પરમેષ્ઠિએ તેમના આત્મામાંથી સમજવું જોઈએ. તેના માટે છ દ્રવ્યનું સ્વરૂપ, નવ અશુદ્ધતા હટાવી છે અને આત્માનો જે મૂળભૂત તત્ત્વનું સ્વરૂપ સારી રીતે સમજવાની મહેનત સ્વભાવ છે, તે શુદ્ધતા પ્રગટાવી છે. એટલે કે પૂર્ણ કરવી જોઈએ. પછી તે મૂળ સ્વરૂપ મુજબ આપણા ધર્મરૂપ દશાને પામ્યા છે. “વત્યુ સહાવો ધમ્મો” જીવનું પરિણમન થવું જોઈએ. જેને સંસારનાં “વસ્તુનો સ્વભાવ તે ધર્મ' એ જૈન દર્શનની ધર્મ અનંત દુ:ખોથી છુટકારો મેળવવો હોય તેણે ઉપર માટેની સ્પષ્ટ વ્યાખ્યા છે અને તેઓએ શુદ્ધતારૂપ મુજબ કરવું જ પડશે. તેથી જ કહ્યું છે કે, “જે સ્વભાવને પ્રગટાવ્યો છે. માટે ધર્મ કરવો હોય તેણે સ્વરૂપ સમજયા વિના - પામ્યો દુ:ખ અનંત'' આત્માના ગુણોનો સ્વભાવ કેવા પ્રકારનો છે, તે તત્ત્વ પોતાના આત્મામાં આવી શુદ્ધતા પ્રગટાવવા માટે દૃષ્ટિથી તપાસી નિર્ણય કરવો. ધર્મ કરવા માટેની આ પંચ પરમેષ્ઠિ દર્પણ સમાન છે. તેમના જીવનનું સત્ય ભૂમિકારૂપ સાચી પાત્રતા છે. કારણ કે “જ્યાં અનુકરણ કરીને આપણે પણ ધર્મ પ્રગટાવી શકીએ પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન” (૪૧) વળી અને પરમાત્મા પણ થઈ શકીએ જેથી અનંત “કર વિચાર તો પામ” એમ શ્રીમદ્જીએ કહ્યું છે. ) આ સુખનો અનુભવ કરી શકાય. પ્રકાશ કરવા આપણે સ્વીચ દબાવીએ છીએ, - આ નવકારમંત્રમાં વાસ્તવિક રીતે પાંચ પદ બલ્બ સાથે કાંઈ જ કરતા નથી. પંખો ચાલુ કરવા કે જ છે. આ પદમાં નીચે મુજબ બે લાઈનો છે. બંધ કરવા સ્વીચ દબાવીએ છીએ, પંખાની સાથે કાંઈ એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો જ કરતા નથી. પડછાયો હટાવવો હોય તો પડછાયા મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલમ્ સાથે કાંઈ કરતા નથી પણ જે ચીજનો પડછાયો હોય અર્થ : આ ઉપરનાં પાંચ પદ સર્વપાપને તે ચીજને હટાવીએ છીએ. તો કર્મને હટાવવા માટે ૯૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy