SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ( ઉત્તરોત્તર વિભાગ છે. અનંતાનુબંધી- અરિહંત અને સિદ્ધના પદ પછી આચાર્ય, ) અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. ઉપાધ્યાય રે સાધુ એમ ત્રણ પદ . આ ત્રણેય ( જીવમાં જેમ જેમ શુદ્ધતા પ્રગટે અને વધે તેમ તેમાં પદધારકો ગુણસ્થાનની અપેક્ષાએ સમાન છે. તેઓ આ કષાયોનો અભાવ થતો જાય છે. સહુ પ્રથમ બધાનું ગુણસ્થાન છઠ્ઠ-સાતમું ગુણસ્થાન – ભેગું અનંતાનુબંધી ટળે ત્યાર પછી જ અપ્રત્યાખ્યાન ગુણસ્થાન છે. ક્રોધ, માન, માયા અને લોભ ચાર ટળી શકે. તે પહેલાં નહીં જ. અશુદ્ધ દશામાં કર્મો કપાયના - દરેકના ચાર પેટા કપાયમાંથી, બાંધવાની સ્થિતિ, કરોડો-અબજો વરસનાં કર્મો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, અને પ્રત્યાખ્યાન એમ એકસાથે બંધાઈ શકવા યોગ્ય હતી તેના બદલે ત્રણ વિભાગનો જીવમાં તે પ્રકારની શુદ્ધતા પ્રગટતાં શુદ્ધતા પ્રગટતાં જ - ઉત્કૃષ્ટ સ્થિતિ બાર માસ અભાવ થાય છે. અને એકદમ પતલો એવો સંજવલન 0 સુધીનાં જ કર્મો બંધાવાની થઈ જાય છે. એટલે કે વિભાગ જ માત્ર બાકી રહે ત્યારે આવી શુદ્ધતા - છઠું કર્મ બંધાવાની મર્યાદા - કરોડમાં ભાગથી પણ સાતમું ગુણસ્થાનનું નામ પામે છે. છે ઓછી થઈ જાય છે. પ્રગટેલ શુદ્ધતા, પરિપૂર્ણ આચાર્ય સાધુઓની પ્રવૃત્તિ જુએ છે. જરૂર હોય ( શુદ્ધતાનો અંશ હોવાથી અલ્પ સમયમાં પૂર્ણ શુદ્ધતા તેને પ્રાયશ્ચિત આપે છે. નવા દીક્ષાર્થીને દીક્ષા આપે 0 પ્રગટે છે. આ શુદ્ધતાને જ શાસ્ત્રમાં મોક્ષ અથવા છે. સાધુઓમાં પ્રમુખ ગણાય છે. ઉપાધ્યાય સાધુઓને (મુક્તિ કહી છે. આવા મોક્ષમાં જીવ શરીર રહિત, અભ્યાસ કરાવે છે. સ્વાધ્યાય આપે છે છતાં તત્ત્વની ) કર્મરહિત, સંસાર રહિત, જન્મ-મરણ રહિત થઈ દષ્ટિએ-ગુણસ્થાનની દષ્ટિ સમાન છે. એટલે કે ( જાય છે. તેથી અનાદિકાળથી સંસારના આધિ, પ્રગટેલ શુદ્ધતાની અપેક્ષાએ ખાસ કાંઈ જ ફરક નથી. ) વ્યાધિ અને ઉપાધિનો સર્વથા અભાવ હોય છે અને (ત્રણેય પદધારકોમાં) ( પોતાના જ્ઞાન, દર્શન, સુખ વગેરે અનંત ગુણો બહુ જ મહત્ત્વનો સવાલ અહીં એ ઉપસ્થિત પૂર્ણ શુદ્ધતાને પામ્યા હોય છે. જેથી અતીન્દ્રિય થાય છે. આ નવકારમંત્રને “પંચ પરમેષ્ઠિ પદ” પણ સુખને નિરંતર ભોગવે છે. આવી મોક્ષની સ્થિતિને કહ્યો છે. પ્રથમ બે પદ તો પૂર્ણતાને પામેલ છે, જ્યારે | ગુણસ્થાનાતીત કહી છે. બાકીનાં ત્રણેય પદ પૂર્ણતાને પ્રાપ્ત નહીં હોવા છતાં પૂર્ણ શુદ્ધતા પ્રગટતાં, કેવળજ્ઞાન પ્રગટે છે. લોકમાં ઉત્તમ રૂપ, લોકમાં મંગલરૂપ અને લોકમાં ત્યારે આયુષ્ય બાકી હોય છે. ત્યાં સુધી સંયોગમાં શરણરૂપ ગણવામાં આવેલ છે. અને જેઓએ શરીર છે. શ્વાસની ક્રિયા સહજ હોય છે. તેથી કંપન પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરેલું છે. તેવા સર્વ શ્રેષ્ઠ પદની ' છે. જેને યોગ કહેવાય છે. અને તેથી સંયોગી સાથે આ ત્રણ અપૂર્ણ પદવાળાને પણ સમાન સ્થાન કેવળી કહેવાય છે. શાસ્ત્રમાં આવી અરિહંત દશાને કેમ આપ્યું ? તેનો ખુલાસો એમ છે કે તેઓ પૂર્ણ ગુણસ્થાન કહ્યું છે. શુદ્ધતાની તદન નજીક છે. આ ત્રણેય પદધારક આયુષ્ય પૂર્ણ થતાં શરીરના પરમાણુઓ મુનિરાજ વધુમાં વધુ ૪૮ મિનિટમાં (એક અંત વિખરાઈ જાય છે. આ ક્રિયામાં બે-પાંચ સમય મુહૂર્તમાં) વિકલ્પ રહિત દશામાં આવી જ જાય છે. જાય છે. ત્યાં શરીરનો અભાવ હોવાથી શ્વાસનું જેને નિર્વિકલ્પ દશા કહેવાય છે. અને પૂર્ણ શુદ્ધતા કંપન એટલે કે યોગ પણ નથી તેથી આ અયોગી પ્રાપ્ત થાય તેને જ હોય છે. આવી અરિહંત દશાની ગુણસ્થાન કહેવાય છે. આ ચૌદમું છેલ્લું ગુણસ્થાન લગોલગની દશા વધુમાં વધુ ૪૮ મિનિટમાં પ્રાપ્ત છે. આ પહેલાં શરીર હોય છે. કેવળજ્ઞાન હોય થતી હોવાથી તેમને પણ “પંચ પરમેષ્ઠિમાં ગણ્યા 'છે. તેવી પૂર્ણ દશાને તેરમું ગુણસ્થાન કહ્યું છે. છે. વળી જો નિર્વિકલ્પ દશા ૪૮ મિનિટ પર્યત સળંગ R Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy