________________
દ્રવ્યન S
ઐતિહાસિક ઠા-૨ (તા. ૧૩-૧૧-૧૯૯૮)
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને સાચા અર્થમાં પામ્યા વિના ભાવાચાર્ય બનાતું નથી.
શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે અને એ જ પરંપરામાં જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ બધા પુરુષોની મોટી વિશેષતા એ છે કે તેઓએ પ્રભુના શાસનના સૂક્ષ્મ મને આત્મસાત્ કર્યો છે. આ બહુ અઘરું કામ છે.
હું જે વલોવી રહ્યો છું એ પાણી છે કે છાશ, પહેલાં તો એની જ લોકોને ખબર હોતી નથી. છાશને વલોવ્યા પછી તેનો સાર શું અને તે કેવી રીતે લેવાવો જોઈએ તેની પણ ગતાગમ નથી હોતી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
ઐતિહાસિક કાÎ- ૨ : S ૫
www.jainelibrary.org