SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યન S ઐતિહાસિક ઠા-૨ (તા. ૧૩-૧૧-૧૯૯૮) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને સાચા અર્થમાં પામ્યા વિના ભાવાચાર્ય બનાતું નથી. શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે અને એ જ પરંપરામાં જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ બધા પુરુષોની મોટી વિશેષતા એ છે કે તેઓએ પ્રભુના શાસનના સૂક્ષ્મ મને આત્મસાત્ કર્યો છે. આ બહુ અઘરું કામ છે. હું જે વલોવી રહ્યો છું એ પાણી છે કે છાશ, પહેલાં તો એની જ લોકોને ખબર હોતી નથી. છાશને વલોવ્યા પછી તેનો સાર શું અને તે કેવી રીતે લેવાવો જોઈએ તેની પણ ગતાગમ નથી હોતી. Jain Education International 2010_02 For Private & Personal Use Only ઐતિહાસિક કાÎ- ૨ : S ૫ www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy