SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (ચા ૧ તે કાલે તે સમયે : જન્મ-દીક્ષા-ગુરુવર્ગવર્ણન પ્રતિસ્રોત - અનુસ્રોતગમન શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પામ્યા પછી પોતાના જીવનની રગેરગમાં એને વસાવવું, એને ઉતારવું એ બહુ કપૂરું કામ છે. એક શબ્દમાં કહેવું હોય તો ‘પ્રતિસ્રોતગમન’ કામ છે. ‘અનુસ્રોતગમન’ અને ‘પ્રતિસ્રોતગમન’ એવા બે શબ્દો આવે છે. સ્રોત એટલે વહેણ. પ્રતિસ્રોત એટલે સામા પૂરે ચાલવું તે: અનુસ્રોત એટલે વહેણમાં તણાઈ જવું તે. સંસાર એ વહેણમાં તણાવાના સ્વભાવવાળો છે. જિનશાસન એટલે જ વહેણમાં સામે પૂરે તરવાની વાત છે. પૂજ્યપાદ પં. પદ્મવિજયજી મહારાજે નવપદજીની પૂજામાં મુનિજીવનની વાત કરતી વખતે એ વાત કરી છે કે સંસારનો તટ પ્રતિસ્રોત તરતાં તરતાં આવે. તમને ખબર છે કે પ્રતિસ્રોતગમન કેટલું કપરું છે ! તેમાં પ્રવાહ સામે જવા માટે શક્તિ વાપરવી પડે અને પ્રવાહને સામો ઝીલવો પડે. સંસાર એ ઢાળ જેવો છે એને Jain Education International 2019_02 For Private & Personal Use Only તે કાલે તે સમયૅ : જ્ન્મ-ઈંક્ષા-ગુરુવર્યવર્ણનઃ૧ ૧ www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy