________________
દ
,
,
,
1 ની
છે
શ્રી ભાવનગરમાં શાંતિસ્નાત્ર
અને શાંતિ જળધારાનો
મહોત્સવ.
. :
પ
-
તે સમયનું ભાવનગર શહેર
ગુજરાત કાઠિયાવાડના બહોળા ભાગમાં કોલેરાનો ઉપદ્રવ ચાલે છે. ભાવનગરમાં પણ ઓછો-વત્તો એ અસાધ્ય વ્યાધિનો ઉપદ્રવ ચાલે છે. તેની શાંતિને માટે તેમજ આત્મહિતની વૃદિધને માટે શાંતિસ્નાત્ર ભણાવવાનો નિર્ણય થતાં શ્રી પાલિતાણાથી રાણપુરવાળા ઉત્તમ શ્રાવક ભોગીલાલ ઉગરચંદને સંઘે તેડાવ્યા.
પંન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ પ્રથમ અહતું મંડળની સ્થાપના કરી અને વદ ના દિવસે વિધિયુક્ત જળ લાવવામાં આવ્યું. શ્રી સંઘ ખર્ચને માટે એક ટીપ અભિષેક: ૦૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org