________________
દુહા તજ એ સાર નવકાર મંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર, કર્મ પ્રતિકૂલ બહૂલ સેવે, તેહ સુરતરૂ ત્યજી આપશે. ૧૨૭
ચાલિ
એહને બીજે રે વાસિત, હોયે ઉપાસિત મંત, બીજો પણિ ફલદાયક, નાયક છે એ તંત; અમૃત ઉદધિ ફસારા, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહીં રે લગાર. ૧૨૮
જેહ નિબજ ને મંત્ર જૂઠા, ફલે નહીં સાંહમ્ હુઈ અપુઠા; જેહ મહામંત્ર નવકાર સાધે, તેહ દોઅ લોક અલવે આરાધ. ૧૨૯
ચાલિ
રતન તણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ, ચૌદ પૂરવનું સાર છે, મંત્ર એ તેહને તુલ્લ; સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહસુઅ-ખંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ. ૧૩૦
દુહા પંચ પરમેષ્ઠિ ગુણ ગણ પ્રતીતા, જિન ચિદાનંદ મોજે ઉદીતા; શ્રી યશોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ટિગીતા. ૧૩૧
૩૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org