________________
ચાલિ
આચાર્ય નમુક્કારે, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્ત ધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ-વાસ, ભવ-ક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત-ઉલ્લાસ. ૮૪
૪. ઉપાધ્યાય ગુણવર્ણન
દુહા પદ ચઉલ્થ વિન્ઝાય નમિએ, પૂર્વસંચિત સકલ પાપ ગમિએ; જેહ આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર. ૮૫
અંગ ઇગ્યાર ઉદાર, અરથ શુચિ નંગ-તરંગ, વાર્તિક વૃત્તિ અધ્યયન, અધ્યાપત બાર ઉપાંગ; ગુણ પચવીસ અલંકૃત, સુકૃત પરમ રમણીક, શ્રી વિઝાય નમીજે, સૂત્ર ભણાવે ઠીક. ૮૬
સૂત્ર ભણીએ સખર જેહ પાસે, તે ઉપાધ્યાય જે અર્થ ભા", તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ. ૮૭
ચાલિ ' સંગ્રહ કરત ઉપગ્રહ, નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારય ઉવન્ઝાય;
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
છે,
ર૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org