________________
દુષ્ટ
દ્રહ હુએ પૂર્ણ જો વિમલ નીરે, તો રહે મચ્છ તિહાં સુખ શરીરે, એમ આચાર્ય ગણમાંહિ સાધ, ભાવ આચાર અંગિ અગાધ. ૭૯
૨૦
આણ કુણની રે પાલીયે, વિણ આચારય ટેક ? કારણિ ત્રિક પણિ જિહાં હુએ, તિહાં આચારય એક; શ્રુત-પડિવત્તીમાં પણિ, આચારય સમરત્વ, જિન પણિ આચારય હુએ, તવ દાખે શ્રુત-અત્ય.
દુહા
સૂરિ' ગણધર' ગણી' ગચ્છધારી, સુગુરૂ ગણિપિટક-ઉદ્યોતકારી; અત્યંધર સત્યધર સદનુયોગી, શુદ્ધ અનુયોગકર' 'જ્ઞાન' ભોગી. ૮૧
'
ચાલિ
અનુચાન પ્રવચનધર'', આણા ઈસર દેવ, ભટ્ટારક ભગવાન મહામુનિ મુનિ-કૃતસેવ,
૧૫
૧. ધ્યાન.
ગચ્છ-ભારધરલ સદ્ગુરૂ', ગુરૂગણ-યુક્ત અધીશ, ગુણી વિદ્યાધર શ્રતધર," શુભ આશ્રય જગીશ. ૮૨
૨૩
દુહા
નામ ઇત્યાદિ જસ દિવ્ય છાજે, દેશના દેત ઘન ગુહિર ગાજે; જંહથી પામીયે અચલ ધામ, તેહ આચાર્યને કરૂં પ્રણામ. ૮૩
Jain Education International 2010_02
ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org