________________
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
પ્રણમિએ પ્રેમસ્ડ વિશ્વત્રાતા, સમરિએ સારદા સુકવિમાતા; પંચપરમેષ્ટિ-ગુણ-થણણ-કીજે, પુણ્ય-ભંડાર સુપરિ ભરીજે. ૧
૧. અરિહંત ગુણવર્ણન
ચાલિ અરિહંત પુણ્યના આગર, ગુણ-સાગર વિખ્યાત, સુરઘરથી ચવિ ઉપજે, ચઉદ સુપન લહે માત; જ્ઞાન ત્રણે જૂ અલંકરિયા, સૂરય-કિરણે જેમ, જનમે તવ જનપદ હુએ, સકલ સુભિકખ બહુ પ્રેમ. ૨
દુહા દશ દિશા તવ હોએ પ્રગટ જ્યોતિ, નરકમાં પણિ હોએ ખિણ ઉદ્યોતિ; વાય વાએ સુરભિ શીત મંદ,
ભૂમિ પણિ માને પામે આનંદ, ૩ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org