SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ નિરોધ કરી ભગવંત, હિન ત્રિભાગ અવગાહ લદંત; સિદ્ધ-શિલા ઊપરિ જઈ વસે, ધર્મ વિના ન અલોકે ધર્સ. ૯૫ જિહાં એક તિહાં સિદ્ધ અનંત, પય-સાકર પરે ભલે એકંત; રૂપીને ભલતાં સાંકડું, રૂપરહિતને નવિ વાંકડું. ૯૬ કાલ અનાદિ સિદ્ધ અનાદિ, પૂર્વ અપર તિહાં હોઈ વિવાદ; ભવ નિર્માણ તણો ક્રમ યોગ, શાશ્વત ભાવ અપર્યનુયોગ. ૯૬ મોક્ષ તત્ત્વ ઇમ જે સદ્દહે, ધર્મે મનિ થિર તેહનું રહે, મુક્તિ-ઇચ્છા તે મોટો યોગ, અમૃત ક્રિયાનો રસસંયોગ. ૯૮ अनिर्वाणवादी गतः ॥ નિયતિવાદ–અનુપાયવાદ નાસ્તિક સરિખા ભાગ્યે અન્ય, છે નિર્વાણ ઉપાય શૂન્ય; સરજ્યું હોસ્થે લહસ્યું તદા, કરો ઉપાય ફરો નર સદા. ૯૯ દર્શન જ્ઞાન ચરણ-શિવ હેત, કહો તો સ્યો પહિલા સંકેત ? ગુણવિણ ગુણ જો પહિલા લહ્યા, તો ગુણમાં સ્યું જાઓ વહ્યા ? ૧૦૦ મરૂદેવા વિષ ચારિત્ર સિદ્ધ, ભરહ નાણ દર્પણ-ઘરિ લિદ્ધ; થોર્ડે કષ્ટ સીધા કેઈ, બહુકષ્ટ બીજા શિવ લે. ૧૦૧ જેહને જેહવી ભવિતવ્યતા, તિમ તેહને હોઈ નિ;સંગતા; કષ્ટ સહે તે કર્મ નિમિત્ત, નિયતિ વિના નવિ સાધ્ય વિચિત્ર. ૧૦૨ ૧. અરૂપીનઈં २. अथ नियतिवादिनां पूर्वपक्षं उक्त्वा स्वयमेव नियतिवादमपाकरांनि नियतिवाद... नियतिवलाश्रयेण योर्थः सो अवश्यं भवति नृणाम्... महनि कृतंपि हि प्रयत्नेनाभाव्यं भवति न भावनास्ति नाशः । ૩. દિનાં પછે રોફ તિદનં વિવાન છડે | દા રૂમ નથી | સમ્યક્ત્વનાં ષસ્થાન–સ્વરૂપની ચોપાઈ Jain Education International 2010_02 ... For Private & Personal Use Only * ૫૮૭ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy