SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ-અભિનંદી એહવા બોલ, બોલે તે ગુણરહિત નિટોલ; જેહને નહીં મુગતિ-કામના, બહુલ સંસારી તેહ હુરમના. ૮૬ ઇંદ્રિયસુખ તે દુઃખનું મૂલ, વ્યાધિ પડિ ગણ અતિ પ્રતિકૂલ; ઈદ્રિય વૃત્તિ રહિત સુખ સાર, ઉપશમ અનુભવસિદ્ધ ઉદાર. ૮૭ તિહાં અભ્યાસ મનોરથ પ્રથા, પહિલાં આગે નવિ પરકથા; ચંદ્ર ચંદ્રિકા શીતલધામ, જિમ સહજે તિમ એ સુખધામ. ૮૮ તરતમતા એહની દેખીએ, અતિ પ્રકર્ષ જે શિવ લેખીએ; દોષાવરણ તણી પણ હાણ, ઈમ નિઃશેષ પરમપદ જાણ. ૮૯ દુઃખ હોવે માનસ શારીર, જિહાં લગે મન તનુ વૃત્તિ સમીર તે ટલે દુઃખ ના દુઃખ, નહિ ઉપચાર-વિશેષે મુખ્ય. ૯૦ સર્વ શત્રુક્ષય સર્વ જ રોગ,-અપગમ સર્વારથ-સંયોગ; સર્વ કામના પૂરિત સુખ, અનંતગુણ તેહથી સુખ મુખ. ૯૧ ઘટે ન રાશિ અનંતાનંત, અક્ષત ભવ ને સિદ્ધ અનંત; “પરિમિત જીવ નયે ભવરિત, થાએ જન્મ લહે કે મુક્ત. ૯૨ થયા અને થાસે જે સિદ્ધ, અશનિગોદ અનંત પ્રસિદ્ધ તો જિન શાસન શી ભવ"હાણી ? બિંદુ ગએ જલધે શી કાણી ? ૯૩ વ્યાપકને નવિ ભવ નવિ સિદ્ધિ, બાંધે છોડે ક્રિય વિવૃદ્ધિ, પણ તનુમિત આતમ અહ્મ કહું, તિાં તે સઘળું ઘટતું લહું. ૯૪ ૧. પીડા ગણ, પિડિગણ ૨. ગુણઠામ ૩. સુખ ૪ મત નવા દો તો સંસાર વાર્તા થ૬. તે તનંતા છે. તંદ થ નિકટ નીવજંતા છે. પ ભય ૬. શરત પ્રમાણે નવ છે. ૫૮૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy