SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ વિરમે રમે યથા નર્તકી, અવસર દેખી અનુભવ થકી', પ્રકૃતિ અચેતન કિમ તિમ રમે ?, વિરમે જો કર્તા નવિ ગમે ૭૯ પ્રકૃતિ દિક્ષાએ જિમ સર્ગ, શાંતિ-વાહિતાએ મુક્તિ નિસર્ગ; કર્તાવિણ એ કાલ વિશેષ, તિહાં વલગે નય અન્ય અશેષ. ૮૦ પ્રકૃતિ કર્મ તે માટે ગણો, જ્ઞાન-ક્રિયાથી તસ ક્ષય ભણા; અશુદ્ધ ભાવ કર્તા સંસાર, શુદ્ધ ભાવ કર્તા ભવપાર. ૮૧ - કતૃત્વ-અવસ્કૃતિનો તા' | અનિર્વાણવાદ એક કહે નવિ છે નિરવાણ, ઇંદ્રિય વિણ મ્યાં સુખ મંડાણ ? દુ:ખ અભાવ મૂર્છા અનુસર, તિહાં પ્રવૃત્તિ પંડિત કુણ કરે ? ૮૨ કાલ અનંતે મુક્ત જતાં, હોય સંસાર વિલય આજતાં; વ્યાપકને કહે કેહો ઠામ ? જિહાં એક સુખસંપતિધામ. ૮૩ કિમ અનંત ઇક ઠામેં મિલે ? પહિલા નહિ તો કુણસું ભલે ? પહિલા ભવ કે પહિલા મુક્તિ ?, એ તો જોતાં ન મિલે યુક્તિ. ૮૪ જિહાં ન ગીત ન ભાવ વિલાસ, નહિ શૃંગાર કુતૂહલ હાર; તેહ મુગતિથી કહે કૃપાલ, વનમાં જન્મ્યો ભલો શૃંગાલ" ૮૫ ૧. ચખી २. वेदांती सांख्य एतौ द्यो युक्त्या निराकृतौ । 3. केचन वदंति मुक्तिर्नास्ति तन्मतमपाकरोति. ४. व्यापक आकाशवत् ૫. શિયાલ સમ્યકત્વનાં સ્થાન–સ્વરૂપની ચોપાઈ છે ૫૮૫. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy