SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ સિંધુ કહે લેતાં તુર્ભ ર, હું નવિ નીઠું ય રે, વાહણ કહે મદ મત ધરો રે, મનમાં અહવે વયણે જે તમને ૪ જે ચણ આપ્યું અલ્પે રે, તે જગ આ લેખ , જે તુજ માંહિ પડિયા રહે , તેનું ફલ કુણ દેખ ? તુમન પ સાર-સંગ્રહી હું જ છું રે, ઈમ જાણી મત હરખ રે; સાર ન જાણે સંગ્રહી રે, નિજ મનમાં તું પરખે ૨. તુમ નં. ૬ લાકડ તણ ઊપરિ ધર રે, રયણ તલ તું ઘાલે રે, એ અજ્ઞાનપણું ઘણું રે, કહો કુણને નવિ સાલે રે ? તુમન છે તુજ કચરામાં જે પડ્યા રે, નિજ ગુણ રયણ ગાવે રે, તે તુજથી અલગ થયા રે, મૃલ સુકામે પાવે છે. તુલ્મ ૮ ભૂપતિ શિર ઊપરિ ધરિયાં રે, મુકુટ જડ્યાં તે સોહે રે, કામિનિ કુચ વિચિ તેહના રે, હાર ભુવન-મન માટે રે, તુબંને ૯ કાકર ભેલા મણિ ધરે રે, એ તાહરી છે ખામી ; ગુણ કી રતિ ઠામે રહી છે, અહ્મથી ચણે પામી છે. તુમ નં. ૧૦ સાયર કહે મ્યું ગદ કરે ? પોત વિચારી જોઈ, જે જગને આજીવિકા, તે સવિ મુજથી હોઈ. ૧ મુજ વેલા ઉપરિ તુર્ભે, ખેલો ખેલા જમ; જો મુજ નીર અખૂટ છે, તો સહુજનન ક્ષેમ.' ર સમુદ્ર-વહાણ સંવાદ ૫૪૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy