________________
જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવ પંથ, આતમ-જ્ઞાને ઉજલો, તેહ ભાવ નિર્ગથ. ૨૬ નિંદક નિચે નાટકી, બાહ્યરૂચિ મતિ-અંધ; આતમ-જ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ૨૭ આતમ-સામે ધર્મ જે, તિહાં જનનું શું કામ ? જન-મન-રંજન-ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુ જરૂચિ, રૂચિ નહિ કો એક, નિજ હિત હોય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ર૯ દુર રહી જે વિષયથી, કીજે મૃત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ. ૩૦ સમતાસે લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પર તણી, ભજીયે સંજમ ચંગ. ૩૧ વાચક જસવિજયે કહી, એહ મુનિ-હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે તે પામે શિવ સાથ ૩૨
૧ શ્રદ્ધા ૨. નારકી ૩. આતમરામે ૪. સુખી ૫ અંગ ૬. મન ૭. સાત
૫૧૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org