SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ક્રિયા દોઉ શુદ્ધ ધરે જો, શુદ્ધ કહે નિરધારી; જશ પ્રતાપ ગુનનિધિતી જાઉં, ઉનકી મેં બલિહરિ. સ. ૮ પદ (સક્ઝાય) ખોટો છોડી સાચો પથ લ્યો - રાગ પર ચેતન! રાહ ચલે ઉલટે. ટેક. નખશિખલો બંધનમેં બેઠે, કુગુરૂ વચન કુલટે. ચંતન : ૧ વિષય વિપાક ભોગ સુખ કારન, છિનમેં તુમ પલટે, ચાખી છોર સુધારસ સમતા, ભવજલ વિષય પટે, ચેતન ૨ ભવોદધિ બિચિ રહે તુમ એસે, આવત નાંહિ તટે, જિહાં તિમિંગલ ઘોર રહેતુ હે, ચાર કષાય કટે. ચેતન ! કે વર વિલાસ વનિતા નયનકે, પાસ પટે લપટે; અબ પરવશ ભાગે કિહાં જાઓ, ઝાલં મોહ-ભટે. ચેતન ! ૪. મન મેલે કિરિયા જે કીની, ઠગે લોક કપટે; તાકો ફલબિન ભોગ મિટેગો, તુમકું નહિ રહે. ચેતન ! પ સીખ સુની અબ રહે સુગુરૂકે, ચરણકમલ નિકટ; ઈતુ કરતે તુમ સુજશ લહોગે, તત્ત્વજ્ઞાન પ્રગટે. ચંતન ! ૬ ૧. પડે પાસ પલટે ર. ઉનકુ ૩. ભેણ ૪. યુ. પદ (સજwય) * ૪૮૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy