SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન કલા ઘટ ઘટ વસે રે, જોગ જુગતિકે પાર; નિજ નિજ કલા ઉદ્યોત કરે રે, મુગતિહોય સંસાર. ચેતન ! ૬ બહુવિધ કિયા કલેશસું રે, શિવપદ ન લહે કોય; જ્ઞાન કલા પરગાસસો રે, સહજ મોક્ષપદ હોય. ચેતન ! ૭ અનુભવ ચિંતામણિ રતન રે, જાકે હઈએ પરકાસ; સો પુનીત શિવપદ લહે રે, દહે ચતુર્ગતિવાસ. ચેતન ! ૮ મહિમા સમ્યક્ જ્ઞાનકી હૈ, અરૂચિ રાગ બલ જોય; ક્રિયા કરતાં ફલ ભુંજતે રે, કર્મબંધ નહિ હોય. ચેતન ! ૯ ભેદ જ્ઞાન તબલોં ભલો રે, જબલોં મુક્તિ ન હોય; પરમ જ્યોતિ પરગટ જિહાં રે, તિહાં વિકલ્પ નહિ કોય. ચંતન ! ૧૦ ભેદ જ્ઞાન સાબુ ભયો રે, સમરસ નિર્મલ નીર; ધોબી અંતર આત્મા રે, ધોવે નિજ ગુણ ચીર. ચેતન ! ૧૧ રાગ વિરોધ વિમોહ મલી રે, એહી આશ્રવ મૂલ; એહી કરમ બઢાયકે રે, કરે ધર્મકી ભૂલ. ચેતન ! ૧૨ જ્ઞાન સરૂપી આતમા રે, કરે જ્ઞાન નહિ ઔર; દ્રવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવહારકી દોર. ચેતન ! ૧૩ કરતા પરિણામી દ્રવ્ય રે, કર્મરૂપ પરિણામ; કિરિયા પરજયકી ફિસ્ત રે, વસ્તુ એક ત્રય નામ. ચેતન ! ૧૪ ૧. સરખાવો કર્તાના જ્ઞાનસારનું જ્ઞાનાષ્ટક. આ પદની બધી કડીઓ બનારસીદાસના સમયસાર નાટકમાંથી લઈ આખા પદની સુંદર યોજના કરી જણાય છે. પ્રકરણરત્નાકર ભાગ ૧લામાં તે સમયસાર પ્રગટ થયેલ છે ત્યાં જુઓ કડી ૧થી ૩ પૃ. ૬૫૬, ૪ પૃ. ૬૫૧, ૫થી ૮ પૃ. ૬૫૩, ૯ પૃ. ૬૪૪, ૧૦-૧૧ પૃ. ૬૪૬, ૧૨ પૃ. ૬૩૮, ૧૩ પૃ. ૬૨૧, ૧૪-૧૫ રૃ. ૬૧૭ અને કડી ૧૫ પૃ. ૬૧૮. પદ (સજ્ઝાય) Jain Education International 2010_02 For Private & Personal Use Only ૪૭૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy