SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપના કલ્પ સ્વાધ્યાય હિસ્તિનાપુર વર ભલું – એ પાંડવની સઝાયની દેશી) પૂરવ નવમથી ઉદ્ધરી, જિમ ભાખઇ શ્રી ભદ્રબાહુ રે, થાપના કલ્પ અહ્મ કહું, તિમ સાંભલય સહુ સાહૂ રે. ૧ તિમ સાંભલયો સહુ સાહૂ પરમગુરુ, વયણડે મનિ દીજ રે; મનિ દીજઈ પરમગુરુવયણડે, તો શિવમુરલતાલ લીજ રે. - આંકણી. લાલ વરણ જેહ થાપના, માંહિ રેખા શ્યામ તે જોઈ રે, આયુ જ્ઞાન બહુ સુર વદી, તે તો નીલકંઠ સમ હોઈ . ર તે તો નીલકંઠ પીત વરણ જેહ થાપના, માંહિ દીસઈ બિંદુ તે શ્વેત રે, તેહ પખાલી પાઈછે, સવિ રોગ-વિલયનો હેત રે. સવિ. ૩ શ્વેતવરણ જેહ થાપના, માંહિ પીતબિંદુ તસ નીર રે, નયન રોગ છાંટે કલઈ, પીતાં લઈ શૂલ શરીરિ રે. પીતાં ૪ નીલવરણ જેહ થાપના, માંહિ પીલા બિંદુ તે સાર રે. તેહ પખાલી પાઈ, હોઈ અહિ-વિષનો ઉત્તાર રે. હોઈ સ્થાપના ક૫ સ્વાધ્યાય - - ૪૫૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy