________________
તેહની કષ્ટ-ક્રિયા અનુમોદ, ઉનમારગ થિર થાવે; તેહથી દુરગતિના દુઃખ લહીએ, એ પંચાસક કહાવે રે લોકો ! ૩૬ કુલ ગણ સંઘ તણી જે લજ્જા, તે આપ-છંદે ટાલી; પાપભીરૂ ગુર-આણા-કારી, જિન મારગ અજુઆલી છે. લોકો ! ૩૭ જ્ઞાનાધિકની દીક્ષા લેખે, કરે તસ વયણે પરખી; બીજાની ષોડશકે ભાખી, હોલી-નૃપને સરિખી . લોકો ! ૩૮ જ્ઞાનાધિકનો વિનય વિરાધે, શ્રી જિનવર દુહવાએ; વિનય-ભેદ સમજીને કિંકર, જ્ઞાનવંતનો થાએ રે. લોકો ! ૩૯ તે માટે જ્ઞાનાધિક-વયણે, રહી ક્રિયા કે કરસ્ય; આધ્યાતમ-પરિણતિ-પરિપાકે, તે ભવસાયર તરશ્ય રે લોકો ! ૪૦ વાચક સવિજયે ઈમ દાખી, શીખ સર્વનઈ સાચી, પણિ પરિણમશ્ય તેહ તણે મનિ, જેહની મતિ નવિ કાચી ર. લોકો ! ૪૧
ઇતિ શ્રી સંગ્નિ -૫ક્ષીય વદન-ચપેટ
સ્વાધ્યાય સમાપ્ત. ઇતિ શ્રી હિતોપદેશ સ્વાધ્યાય
૧. આપછંદતા યલી. ૨. લે. ૩. નૃપરિધિ.
ચડ્યા પડવાની સર્જાય
૪૪૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org