SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પાસત્કાદિક જાતિ ન તજી, તો કિમ ઉંચા ચઢિઈ ? જ્ઞાનાધિક-આણાઈ રહી છે, તે સાથે નવિ વઢિ રે. લોકો! ૧૬ પાસત્યો પણિ તેહને કહી છે, જે વ્રત લઈ વિરાધે; પુરથી જેણે વ્રત નવિ લીધાં, તે શ્યો મારગ સાધે રે ? લોકો ૧૭ સર્વ શુદ્ધિ વિણ પણિ વત યાતના, શુદ્ધ-કથકને છાજે; ઇચ્છાયોગી આપ હીનતા કહેતો તે નવિ લાજે રે. લોકો ! ૧૮ કુસુમપુરે એક શેઠ તણે દરિ, હેઠ રહ્યો સંવેગી; ઉપરિ ઈક સંવર ગુણ-હીણો, પણિ ગુણ-નિધિ ગુણરંગી રે. લોકો ! ૧૯ સંવેગી કહે ઉપરિ છે તે, મહા મોકલો પાપી; ગુણરંગી કહે જે વ્રત પાલે, તસ કરતી જગ વ્યાપી રે લોકો ૨૦ સંવેગીના બાહ્ય કષ્ટથી, થયા લોક બહુ રાગી; કોઈક શુદ્ધકથકનાં પણિ મતિ, જેહની જ્ઞાને લાગી રે લોકો ! ર૧ ચોમાસું પુરી બિહું વિચરીયા, તિહાં આવ્યા ઇક નાણી; બિહુમાં અલ્પ અધિક ભવ કુણના?? પૂછે ઈમ બહુ પ્રાણી રે. લોકો ! ૨૨ જ્ઞાની કહે સંવેગી નિંદાઈ, ઘણા ભવ રઝલક્ષે; શુદ્ધ-કથકવહિલો શિવ-સુખમાં, પાપ ખમાવી“ભલક્ષ્ય છે. લોકો! ર૩ સુણી એહવું બહુ જન સમજ્યા, ભાવ-માર્ગ-રૂચિ જાગી; એ ઉપદેશપદે સવિ જોયો, જો તુહ્મ ગુણના રાગી રે લોકો! ર૪ શુદ્ધ ચારિત્ર" કલિ માંહિ વિરલા, શુદ્ધ-કથક પણિ થોડા; ઇચ્છાચારી બહુલા દીસે, જાણે વાંકા ઘોડા રે લોકો ! ૨૫ ૧. દીનતા. ૨. શુદ્ધકથકથી ૩. કહના. ૪. પખાલી. ૫ કરે તે. ૬. હાચારી, ચડવા-પડવાની સઝાય ૪૩૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy