________________
જે સૂધી મારગ પાલે તે, શુદ્ધ કહિયે નિરધારી રે; બીજો શુદ્ધ કહે ભજનાર્ય, કહ્યું ભાષ્ય વ્યવહાર રે. તે ૩૪ દ્વિવિધ બાલ તે શુદ્ધ ન ભાખે, ભાખે સંવેગ-પાખી રે, એ ભજનાનો ભાવ વિચારો, ઠાણાંગાદિક સાખી રે. તે ૩૫ કુગુરુવાસના-પાસ-પડિયાને નિજ બલથી જે છોડે રે, શુદ્ધકથક તે ગુણ-મણિ-ભરિયા, માર્ગ મુક્તિને જોડે રે. તે ૩૬ બહુલ અસંયતની જે પૂજા, એ દશમું અોરું રે, ષષ્ટિશતકે ભાખ્યું ઠાણાંગે, કલિલક્ષણ અધિકેરું રે. તે ૩૭ એહમાં પણ જિનશાસન બલથી, જે મુનિ પૂજ ચલાવે રે, તેહ વિશુદ્ધ-કથક બુધ જનના, સુરપતિ પણ ગુણ ગાવે રે. તે ૩૮ કરતો અતિ દુકર પણ પડિયો, અગીતાર્થ જંજાલે રે, શુદ્ધ-કથન હીણો પણ સુંદર, બોલે ઉપદેશમાલે છે. તે ૩૯ શુદ્ધપ્રરૂપક સાધુ નમીજ, શરણ તેહનું કીજે રે; તાસ વચન અનુસાર રહી, ચિદાનંદ ફલ લીજે રે. તે ૪૦
ગાથા – सिरि णयविजय गुरुणं, पसायमासज्ज सयलकम्मकरं । भणिया गुणा गुरुणं, साहुण जससिसेण ए ए ॥ १ ॥
૧. બોલ્યું.
૪૩૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org