SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચારશુદ્ધિ અને પ્રતિક્રમણના આઠ પર્યાય ઢાલ ત્રીજી (સાહિબા રંગીલા હમારા – એ દેશી) હવે અતિચારની શુદ્ધિ ઇચ્છાએ, અતિચાર-ભાર-ભરિત નત કાયે, ઉદ્યમી ! ઉપયોગ સંભાલો, સંયમી ! સવિ પાતિક ટાલો, સવ્વસ્સવિ દેવસિય ઇચ્ચાઈ, પ્રતિક્રમણ બીજક મન લાઈ. ૧ ઉદ્યમી ! ઉપયોગ સંભાલો. એ આંકણી. જ્ઞાનાદિક માંહે ચારિત્રસાર, તદાચાર શુદ્ધિ અર્થ ઉદાર, ઉ. કરેમિ ભંતે' ઇત્યાદિક સૂત્ર, ભણી કાઉસ્સગ્ન કરો પવિત્ર ઉ ચિંતવો અતિચાર તે પ્રાંત, પડિલેહણથી લાગા જે ભ્રાંત, ઉ. સયણાસણ ઇત્યાદિક ગાથા, ભાવજો તિહાં મત હોતાં. થોથા. ઉ. ૩ ઈમ મનસા ચિંતન ગુરૂસાખે, આલોવા અર્થે ગુરૂ દાખ, ઉ. શ્રાદ્ધ ભણે અડગાથા અત્યો, કાઉસ્સગ્ગ પારી ચઉસિત્યો. ઉ. ૪ સાડાસા પડિલેહી બેસે, મુહપત્તિ તનુ પડિલેહ વિશેષ, ઉ. કાઉસ્સગ્ગ અવધારિત અતિચાર, આલોવા દે વંદન સાર. ઉ. પ અવગ્રહ માંહિ રહિઓ નત અંગ, આલોએ દેવસી જે ભંગ, ઉ. સવ્યસ્તવિ દેવસિઅ ઇચ્ચાઈ, ઉચ્ચારતો ગુરૂસાખે અમાઈ. ઉ. ૬ મન-વચ-કાય સકલ અતિચાર, સંગ્રાહક એ છે સુવિચાર, ઉ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્, પાયછિત્ત તસ માગે તપધન. ઉ. ૭ પડિક્કમ ઈતિ ગુરૂ પણ ભાખે, પડિક્કમણાખ્ય પાયચ્છિત દાખે; ઉ. સ્વસ્થાનકથી જે બહિગમણ, ફિરી આવે તે છે પડિક્કમણ." ઉ. ૮ શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સવાધ્યાય ૩૮૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy