SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ જૂઠું બોલી ઉદર જે ભરવું, કપટીને વેષે ફરવું, તે જમવારે સ્યું કરવું ? હો લાલ. માયા. ૯ પંડે જાણે તો પણ દંભ, માયા-માસને અધિક અચંભ; સમકિતદષ્ટિ મન થંભે હો લાલ. માયા. ૧૦ શ્રત-મર્યાદા નિરધારી રહ્યા માયા-મોસ નિવારી; શુદ્ધ-ભાષકની બલિહારી હો લાલ. માયા૧૧ જે માયાએ જૂઠ ન બોલે, જગ નહિ કોઈ તેહને તોલ; તે રાજે સુજસ અમોલે હો લાલ, માયા. ૧૨ ૧૮. મિથ્યાત્વશલ્ય પાપસ્થાનક સ્વાધ્યાય (ઉત્સર્પિણી અવસર્પિણી આરા – એ દેશી: થોઈની દેશી અઢારમું જે પાપનું થાનક, તે મિથ્યાત્વ પરિહરીયેજી, સત્તથી પણ તે એક ભારી,' હોય તુલાયે જો પરીયેજી; કષ્ટ કરી પરિ પરિ દમો અપ્પા, ધર્મ અર્થે ધન ખરચોજી, પણ મિથ્યાત્વ છતે તે જૂઠું, તિણે તેથી તમે વિરચોજી ૧ કિરિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહતો મન રીજી, અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાદષ્ટિ ને સીઝેજી; વીરસેન શુરસેન દષ્ટાંતે, સમકિતની નિસ્તેજી, જોઈને ભલી પરે મન ભાવો, એહ અરથ વર યુક્તજી. ર ૧. ભારે. ૨. વિરમોજી. ૩. મિથ્યાત્વી નવિ અઢારપાપસ્યાનક સ્વાધ્યાય ૩૭૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy