SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ મન-પારદ ઉડે નહિ, પામી અરતિ-રીતિ આગ; તો હુયે સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ. સુગુણ૦ ૩ રતિ વશે અરતિ, કરીજી, ભૂતારતા હોય જેહ, તસ વિવેક આવે નહીજી, હોય ન દુ:ખનો છે. સુગુણ૦૪ નહી રતિ-અરતિ છે વસ્તુથીજી, તે ઉપજે મન માંહિ; અંગજ વલ્લભ સુત હુઓજી, “કાદિક નહિ કાંઈ. સુગુણ. પ મનકલ્પિત રતિ-અરતિ છેજી, નહિ સત્ય પર્યાય; નહિ તો વેચી વસ્તુમાંજી, કિમ તે સવિ મિટિ જાય ? સુગુણ ૬ જેહ અરતિ રતિ નવિ ગણેજી, સુખ દુઃખ હોય“સમાન; તે પામે જસ સંપદાજી, વાધે જગિ તસ વાન. સુગુણ ૭ ૧૬. ૫રપરિવાદ પાપસ્થાનક સ્વાધ્યાય _“સાહિબ બાહુ જિનેસર વીનવું અથવા નણદલ ચુડલે યૌવન ઝલ રહ્યો – એ દેશી) સુંદર ! પાપસ્થાનક તજો સોલકું, પરનિંદા અસરાલ હો; સુંદર ! નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડાલ હો. સુંદર ! ૧ ૧. પરવસિ અરતિ રતિ કરીજી ૨. ભૂતાર્ત ३. लाभेऽप्यलाभेऽपि च सुखे च दु:खे, ये जीवितव्ये मरणे च तुल्या: । रत्याप्यरत्याप्यनिरस्तभावाः, समाधिसिद्धा मुनयस्तएव ॥ १४४ - વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્ત. ૪. હેતુ. ૫. આ દેશી સ્વકૃત વીશીના બાહુ જિનસ્તવનની પહેલી કડીની છે. ૩૭૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy