________________
ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ, સાજન ! પ
કલહ કરીને ખમાવે જેહ,
લઘુ ગુરૂ આરાધક હોય તેહ; સાજન ! કલહ સમાવે તે ધન્ન ધન્ન,
ઉપશમ સાર કહ્યું સામા. સાજન ! ૬
નારદ નારી નિર્દય ચિત્ત, કલહ ઉદીરે ત્રિણે નિત્ય; સાજન ! સજ્જન-સુજસ-સુશીલ' મહંત, વારે કલહ સ્વભાવે સંત. સાજન ! ૭
૧૩. અભ્યાખ્યાન પાપસ્થાનક સ્વાધ્યાય
[અરણિક મુનિવર ચાલ્યા ગોચરી – એ દેશી] પાપસ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દુરંતોજી; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી. ૧ ધન ધન તે નર જે જિનમત ધરે.' એ આંકણી.
અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણોજી;
*
તે તે દોષે રે તેહને દુ:ખ હોવે, ઈમ ભાંખે જિન-ભાણોજી. ધન ર જે બહુમુખરી રે વળી ગુણમત્સરી, અભ્યાખ્યાની હોયજી; પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સિવ ખોયજી. ધન ૩
૧. તે શીલ. ૨. મહંત ૩. જિનમતે ૨મે ૪. દૂષિયે ૫. મત્સ૨ભર્યા
અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૩૭૧
www.jainelibrary.org