SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા તો વિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે; રાગે પાડ્યા તે પણ ખૂતા રે નરક નિગોદે મહા દુઃખ જુત્તા રે.` ૪ રાગ-હરણ તપ-જપ શ્રુત ભાખ્યા રે, તેહથી પણિ જેણે ભવ ફલ ચાખ્યા રે; તેહનો કોઈ ન છે પ્રતિકારો રે, અમિય હુએ વિષ તિહાં શ્યો ચારો રે ? પ તપ બનેં છૂટા તરણું તાણી રે, કંચન કોડી આષાઢભૂતિ નાણી રે; નંદિષણ પણ રાગે નડિયા રે, શ્રુત-નિધિ પણ વેશ્યાવશ પડિયા રે. ૬ બાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વરત્યા પૂરવ રાગ અભ્યાસે રે; વજ્રબંધ પણ જસ બન્નેં તુટે રે, નેહતંતુથી તેહ ન છૂટે રે. ૭ દેહ-ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ઘણ-કુટ્ટન એ વિ દુઃખ સહવું રે; અતિ ઘણું રાતી જે હોય મજિઠ રે, રાગ તણો ગુણ એહજ દિ રે. ૮ રાગ ન કરજાં કોઈ નર કિણયું રે, નવિ રહેવાય તો કરજ્યો મુનિચ્ચું રે; મણિ જિમ ફણિ-વિષનું તિમ તેહો રે, રાગનું ભેષજ સુજસ સસ્નેહો રે. ૯ ૩. ૧૧. દ્વેષ પાપસ્થાનક સ્વાધ્યાય [શેત્રુંજે જઈઈ લાલણ ! શેત્રુંજે જઈએ, અથવા લાલનની દેશી દ્વેષ ન ધરિયે લાલન ! દ્વેષ ન ધરિયે, દ્વેષ તજ્યાથી લાલન ! શિવસુખ વરિચે. લાલન ! શિવસુખ વરિચે. ૧. રાગે પડિયા તે નર જૂતા રે, નરય નિગોદ માંહે દુઃખ જોતાં રે. ૨. રહ્યા. ૩ દેશ ઉચાટ અંગને દહવું રે. ૪. કુષ્ણસ્યું રે; કોઈસ્યું રે. ૩૬૮ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy