SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. માયા પાપસ્થાનક સ્વાધ્યાય સ્વામી સ્વયંપ્રભ સાંભલો, અરિહંતાજી – એ દેશી) પાપસ્થાનક અઠમ કહ્યું,' સુણો સંતાજી ! છાંડો માયા મૂલ, ગુણવંતાજી ! કષ્ટ કરે વ્રત આદરે સુણો માયાએ તે પ્રતિકૂલ. ગુણ ૧ નગન માસ ઉપવાસીયા, સુણો સીથ લીયે ક઼ા અન્ન; ગુણ૰ ગર્ભ અનંતા પામશે, સુર્ણા જો છે માયા મન્ન. ગુણ ર કૈશલોચ મલ ધારણા, સુણો ભૂમિશય્યા વ્રત યાગ; ગુણ સુકર સકલ છે સાધુને, સુણો દુષ્કર માયા-ત્યાગ. ગુણ ૩ નયન-વચન-આકારનું, સુણો ગોપન માયાવંત, ગુણ જેહ કરે અસતીપરે, સુણો તે નહિ હિતકર તંત. ગુણ ૪ કુસુમપુરે ઘરે શેઠને, સુણો હૈઠે રહ્યા સંવિજ્ઞ; ગુણ ઉપરિ તસ બીજો રહ્યો, સુણો, મુત્કલ પણ સુગુણજ્ઞ. ગુણ ધ દંભી એક નિંદા કરે, સુણો બીજા ધરે ગુણરાગ; ગુણ પહેલાને ભવ દુસ્તર કહે, સુણો બીજાને કહે વલી તાગ; ગુણ દ વિધિ-નિષેધ નવિ ઉપદિશે, સુણો એકાંત ભગવંત; ગુણ કારણે નિઃકપટી હવું, સુણો એ આણા છે તંત. ગુણ ૬ ૧. વિનયવિજય ઉ.ની વીશીના સ્વયંપ્રભ સ્તવનની પહેલી લીટી. ૨. આઠમું સુણો સંતાજી. ૩. જુઓ કર્તાકૃત અધ્યાત્મસાર દંભત્યાગાધિકાર ૪. સરખાવો : ‘ચિ હત્ય વિદ્યા, વાલુનગ્રાોપના | पुंश्चल्या इव कल्याण - कारिणी न प्रकीर्तिता ॥' - સ્વકૃત જ્ઞાનસાર-થૈર્વાષ્ટક ૫. જુઓ કર્તાકૃત શ્રી અધ્યાત્મસાર દંભત્યાગાધિકાર. ૬. કરણીએ, કારણી અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય Jain Education International 2010_02 - For Private & Personal Use Only 3 ૩૬૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy