SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધી મુખે કટુ બોલણા, કંટકીઆ લુક સાખી રે; અદીઠ કલ્યાણકરા કહ્યા, દોષતરૂ શત શાખી રે. પાપ ૭ કુરગડુ ચઉતપ-કરા, ચરિત સુણી શમ આણી રે; ઉપશમ સાર છે. પ્રવચને, સુજસ વચન એ પ્રમાણો રે, પાપ, ૮ ૭. માન પાપસ્થાનિક સ્વાધ્યાય પીઉજી પીઉજી નામ જપું દિન રાતીયાં, અથવા નદી યમુના કે તીર ઉડે દોય પંખીયાં – એ દેશી) પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હોય દુરિત-શિરતાજ એ; આઠ શિખર ગિરિરાજ તણાં આડાં વલે, નાવે વિમલાલોક તિહાં કિમ તમ ટલે ? ૧ પ્રજ્ઞા-મદ તપ-મદ વલી ગોત્ર-મદે ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગીકર્યા; ક્ષયોપક્ષમ અનુસાર જો એહ ગુણ વહે, શ્યો મદ કરવો એહમાં ? નિર્મદ સુખ લહે. ર Rઉચ્ચ ભાવ દેગ દોષે મદ-જવર આકરી, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો; ૧. સરખાવો : આઠ શિખર ગિરિરાજકે, કામે વિમલલોક, તો પ્રકાશ સુખ ક્યું લહે ? વિષમ માનવશ લોક. સમતા શતક ૨૮. ૨. સરખાવો ‘ દષ્ટિકોણસ્થ વોર્વરશાંત पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ॥' - સ્વકૃત જ્ઞાનસાર-અનાત્મશંસાષ્ટક ૩. દઢ દોષે અઢાર-પાપસ્થાનક સ્વાધ્યાય - ૩૬૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy