SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈંદ-નરિંદ, સલૂણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ-કંદ સલૂણે. પરિગ્રહ, ૮ ૬. ક્રોધ પાપસ્થાનક સ્વાધ્યાય | ઋિષભનો વંશ રયારૂ – એ દેશી) ક્રોધ તે બોધ-નિરોધ છે, ક્રોધ તે સંયમઘાતી રે, ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત-પક્ષપાતી રે. ૧ પાપસ્થાનક છઠ્ઠ પરિહરી, મન ધરી ઉત્તમ ખંતી રે; ક્રોધ ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે. પાપ ર પૂરવ કોડિ ચરણ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હતાં દોય ઘડી, હારે સવિફલ તેણે રે. પાપ૦ ૩ બાલે તે આશ્રમ આપણો, ભજનાં અન્યને દાહે રે; ક્રોધ કૃશાનુ સમાન છે, કાલે પ્રથમ પ્રવાહ રે પાપ. ૪ આક્રોશ તર્જના ઘાતના, ધર્મભ્રંશને ભાવે રે, અગ્રિમ અગિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે પાપ. ૫ ન હોય, ને હોય તો ચિર નહિ, ચિર રહે તો ફલ-છેહો રે, સજ્જન ક્રોધ તે એહવો, જેહવો દુરજનનેહો રે. પાપ૦ ૬ ૧. મન્તપવા સૌä, ર શ ર જિ: ! जन्तोः सन्तोषभाजौ यदभयस्येव जायते ॥" - શ્રી યોગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ ૨. ધમાન: પ્રથમે, રઢવ વિનાયમ્ | શોધ: શાનવત્વશ્ચક ઢતિ વા ન વા !' - શ્રી યોગશાસ્ત્ર, ચતુર્થ પ્રકાશ ૩૬૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy