SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ શુશ્રૂષાદિક (અડ) ગુણ સંપૂરણ, `પ્રવૃત્તચક્ર' કહિયેજી, ચમય-લાભી પરદુગ અર્થી, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ સ્થિર સિદ્ધિ નામેજી, શુદ્ધ રૂચે' પાથે અતિચારહ, ટાલે ફલ પરિણામેજી. ૫ કુલ-યોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાતજી, યોગદ્યષ્ટિ ગ્રંથે હિત હોવે, તેણે કહી એ વાતજી; શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંતર કેતોજી, ઝલહલતો સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં જેતોજી. ૬ ગુહ્ય ભાવ એ તેહને કહિયે, જેહશું અંતર ભાંજેંજી, જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજેજી; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કહસ્ય મોટી વાતોજી, ખમસ્કે તે પંડિત-પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતાજી. ૭ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દીસેજી, તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશેજી; લોક પૂરજો નિજ નિજ ઇચ્છા યોગ ભાવ રણેજી, શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જસને વયણેજી. ૮ ઇતિ શ્રી આત્મ પ્રબોધક જીપક સજ્ઝાય સંપૂર્ણ: છા સંવત્ ૧૭૩૬ વર્ષે વૈશાખ વદિ ૫ દિને શનિવાસરે ॥ મહોપાધ્યાય શ્રી શ્રી શ્રી ૨૧ શ્રી શ્રી શ્રી દેવવિજય ગણિ શિષ્ય પંડિત શ્રી ૧૯ શ્રી માનવિજયગણિ તચ્છિષ્ટ પંડિત શ્રી ૫ શ્રી પ્રીતિવિજય ગણિ તત્ સ્વશિષ્ય મુનિ કેશરવિજયૈન લિપીકૃત ॥ ૫-૧૩ પ્ર. શ્રી કાંતિવિજય પાસેની પ્રતિ. ― ૧. શુદ્ધ રૂચિ ૨. ત્યાગે આઠ યોગ દૃષ્ટિની સ્વાધ્યાય Jain Education International 2010_02 For Private & Personal Use Only ૩૫૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy