SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ જે સમતોલે આચરે, સૂત્રઅર્થશે પ્રીતિ, જિનજી!. તે તુઝ કરુણાયે વરે, સુખજશ નિર્મલનીતિ જિનજી! ર૯ ઢાલ દશમી આપ ઈદે છબિયા છલાવ રે અથવા જીવ-જીવન પ્રભુ કિહાં ગયા રે અથવા ધોબીડા! તું ધોજે મનનું ધોતીઉં – એ દેશી જ્ઞાન વિના જે જીવને રે, કિરિયામાં છે દોષ રે, કર્મબન્ધ છે તેથી રે, નહીં શમસુખ સન્તોષ રે. ૧ પ્રભુ! તુઝ વાણી મીઠડી રે. મુઝ મન સહેજ સુહાય રે; અમીય સમી મન ધારતાં રે, પાપતાપ વિ જાય રે, પ્રભુ! તુઝ વાણી મીઠડી રે એ આંકણી. ૨ લોકપતિ કિરિયા કરે રે, મનમેલે અનાણ રે, ભવ-ઇચ્છાના જોરથી રે, વિણ શિવસુખ વિનાણ રે પ્રભુ! ૩ કામકુક્ષ્મસમ ધર્મનું રે. ભૂલ કરી ઇમ તુચ્છ રે; જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતરૂગુચ્છ રે. પ્રભુ! ૪ કરૂણા ન કરે હીનની રે, વિણ પણિહાણ સનેહ રે; દ્વેષ ધરન્તા તેહશું રે, હેઠા આવે તેહ રે પ્રભુ! પ એક કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે, જીહાં તિહાં મોહોડું ઘાલતાં રે, ધારે ઢોરસ્વભાવ રે. પ્રભુ! ૬ વિના વિઘનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે, કિરિયાથી શિવપુરી હોયે રે કિમ જાણે અનાણ રે ? પ્રભુ! ૭ ૧. કરે ૨. મુઠું ૩. હોવે રે સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ૨૯૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy