SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુ સ્વરૂપઅહિંસા આપે, શુભલ વિણ અનુબન્ધ; દઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાનો અનુબન્ધ. મન ૯ નિહવ પ્રમુખ તણી જિમ કિરિયા, જે અહિંસારૂપ; સુરદુરગતિ દેઈ તે પાડે, દુત્તર ભવજલકૂપ. મન૰ ૧૦ દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જો છે માયારંગ; તો પણ ગરભ અનન્તા લેશે, બોલે બીજું અંગ. મન ૧૧ નિન્દિત આચારે જિનશાસન, જેહને હીલે લોક; માયા પહિલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફોક. મન ૧૨ સ્વરૂપથી નિરવદ્ય તથા જે, છે કિરિયા સાવદ્ય; જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, ક્રિએ અનુબન્ધુ સા. મન ૧૩ જિનપૂજા અપવાદપદાદિક, શીલવ્રતાદિક જેમ: પુણ્ય અનુત્તર મુનિને આપી, દિએ શિવપદ બહુખેમ. મન ૧૪ એહ ભેદ વિણ એક અહિંસા, નવિ હોયે ચિરસ્થંભ; ચાવત્ યોગક્રિયા છે તાવત્, બોલ્યો છે આરંભ. મન ૧૫ લાગે પણ લગવે નહિ હિંસા, મુનિ એ માયા વાણી; શુભ કિરિયા લાગી જે આવે, તેમાં તો નહિ હાણી. મન ૧૬ હિંસા માત્ર વિના જો મુનિને, હોય અહિંસક ભાવ; સૂક્ષ્મ એકેંન્દ્રિયનેં હોવે, તો તે શુદ્ધ સ્વભાવ. મન ૧૭ ૧. તેહ ૨. તે ૩. લહશે. સરખાવો : મમે માસે ય નો વાનો. સોળ તુ મુંન ! न सो मुअक्खाय धम्मस्स फलं अग्घइ सोलसिं ॥ ૪ દે. ૨૯૦ Jain Education International 2010_02 શ્રી ઉતરાધ્યયન સૂત્ર ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy