SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨મ સંવેગ શુદ્ધ માર્ગ દીપિકામિયં ઇતિશ્રી સંવત ૧૭૮૦ વર્ષે ભાદ્રપદે કૃષ્ણપક્ષે તિથિ એકાદશી શનીવારે યામની યામમેક ગજે શ્રીમંધર સ્વામિ વિનતિ સ્તવનું સંપૂર્ણ લષિત । શ્રાવિકા રૂપાં પઠનાર્થે । શુભં ભવતુ ' (૬–૯) મુંબઈ ગોડીજી ઉપાશ્રય ભંડાર, નંબર ૭૪૫ પત્ર ૭, ૭૫૫ પત્ર ૬, નં. ૧૦૬૮ પત્ર ૫, નં. ૧૨૨૧ પત્ર ૯ એમ ચાર પ્રતો. ૧૪.હુંડીનું વીરપ્રભુ સ્તવન (૧૫૦ ગાથાનું) (૧) અમદાવાદ વિદ્યા. ડબો ૩૯ પ્રત નં. ૭૬ પાનું ૧૪૭ (૨) ખંભાતથી મળેલ ગુટકો તેમાં પત્ર ૮ લિ મુનિ દુલીચંદ ખરતરગચ્છઇ' (૩) મુંબઈ ગોડીજી ઉપાશ્રય ભંડારની પદ્મવિજયકૃત ટબાવાળી પ્રત નં. ૭૦૫ પત્ર ૯૮ કે જે સં. ૧૯૧૫ ભાદ્રવા વદ ૧૨ સોમની મુંબઈમાં લખાયેલી છે. ૧૫.સીમંધર સ્વામી સ્તવન (૩૫૦ ગાથાનું) (૧) ખેડાની જ્ઞાનવિમલસૂરિના ટબાવાળી પત્ર ૬પની પ્રત કે જેની અંતે એમ છે કે :—સંવત ૧૭૮૬ વર્ષે વૈશાખ સુદિ ૧૩ ૨ૌ દિને લિખિતમ્। શુભ ભૂયાલેખકપાઠકાનાં.' (૨) તે જ ટબાવાળી પ્રત મુંબઈ ગોડીજી ઉપાશ્રય પત્ર ૭૦ નં. ૬૧૯ કે જેને અંતે જણાવે છે કે ‘સં. ૧૭૬૨ લિખિતં’ (૩) મુંબઈ ગોડીજી ઉપાશ્રય પત્ર ૯નં. ૧૨૨૧ ૧૬.આનંદઘનજીની સ્તુતિ રૂપ અષ્ટપદી. છાપેલમાંથી. ૧૭.શ્રી ગણધર ભાસ. એક પ્રત પત્ર ૧ની મુનિ જશવિજય પાસેથી. ૧૮. સાધુવંદના પાટણના ફોલ્લીઆવાડાના ભંડારની પ્રત પત્ર ૮ દા૰ ૮૨ નં. ૧૭૬ સંવત ૧૭૬૬ વર્ષે ભાદ્રવા વદ ૭ બુધવાસરે' Jain Education International 2010_02 ३० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy