SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાદિક ગુણ ગુરૂઆદિક માંહે જોય, સર્વપ્રકારે નિર્ગુણ નવિ આદરવો હોય; તે છાંડે ગીતારથ જે જાણે વિધિ સર્વ, ગ્વાનૌષધદુષ્ટાંતે મૂઢ ધરે મન ગર્વ. ૩ તે કારણ ગીતારથને છે એક વિહાર, અગીતારથને સર્વપ્રકારે તે નહિ સાર; પાપ વરજતો કામ અસજતો ભાખ્યો જેહ, ઉત્તરાધ્યયને ગીતારથ એકાકી તહ. ૪ પાપ તણું પરિવર્જન ને વિલ કામ અસંગ, અજ્ઞાનીને નિવ હુએ તે નવિ જાણે ભંગ; અજ્ઞાની શું કરશે શું લહશે શુભ' પાપ, દશવૈકાલિક વયણે પંચાશક આલાપ. પ એક વિહારે દેખો આચારે સંવાદ, બહુ ક્રોધાદિક દૂષણ વલી અજ્ઞાન પ્રમાદ; વલિય વિશેષે વાર્યો છે અવ્યક્ત વિહાર, પંખીપોત દૃષ્ટાંતે જાણો પ્રવચનસાર. ૬ એકાકીને સ્ત્રીરિપુશ્વાન તણો ઉપઘાત, ભિક્ષાની નવી શુદ્ધિ મહાવ્રતનો પણ ઘાત; એકાકી સ ંદપણે નવિ પામે ધર્મ, નવિ પામે' પૃચ્છાદિક વિણ તે પ્રવચન-મર્મ. ૭ સુમતિ ગુપતિ પણ ન ધરે એકાકી નિઃશંક, ભાવ પરાવર્તે ધરે આલંબન સપંક; ૧. એકલ ૨. અસંયત ૩. પુણ્ય. ૪. જાણે. ૫. સમિતિ, સિદ્ધાંતવિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન Jain Education International_2010_02 For Private & Personal Use Only ૨૮૭ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy