SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ આણારૂચિ વિણ ચરણ નિષેધં, પંચાશš હરિભદ્ર રે; વ્યવહા૨ે તો થોડું લેખે, જેહ સક્કારે સહુ રે. સાહિબ ! ૨૩ શિષ્ય કહે જો ગુરુ અજ્ઞાની, ભજતાં ગુણનિધિ જાણી રે; જો સુવાસના તો કિમ ત્યજતાં, તેને અવગુણ જાણી રે ? સાહિબ ! ૨૪ ગુરૂ બોલે શુભ વાસન કહિયેં, પન્નવણિજ્જસ્વભાવ રે; તે આયત્તપણે છે આઘેં,પ જસ મન ભદ્રક ભાવ રે. સાહિબ ! ૨૫ સૂકું માની સૂકું થાતા, ચઉભંગી આચાર રે; ગુરુ કહણે તેહમાં ફલ જાણી, કહીયે સુજશ અપાર રે. સાહિબ ! ૨૬ ઢાલ સાતમી [રાગ-ધમાલનો, રાગીતાની અથવા સુરત મહિનાની દેશી] કોઈ કહે `ગુરૂ ગચ્છ ગીતારથ સારથ શુદ્ધ, માનું પણ નિવ દીસે જોતાં કોઈ વિશુદ્ધ; નિપુણ સહાય વિના કહ્યો સૂત્રે એક વિહાર, તેહથી એકાકી રહેતાં નહી દોષ લગાર. ૧ અણદેખતા આપમાં તે સવિ ગુણનો યોગ, કિમ જાણે પરમાં વ્રત ગુણનો મૂલ વિયોગ ? છંદ દોષ તાંઈ નવિ કહ્યા પ્રવચને મુનિ દુઃશીલ; દોષલવે પણ ચિરપરિણામી બકુાકુશીલ. ૨ ૧૦ ૧. તે ૨. સહકારે ૩. સુણી વાસના ૪. તેહન ૫. આદેં ૬. મતિ ૭. ગુણ ૮. ભમરગીતાની. ૯. વિબુધ ૧૦, પરિણામે ૨૮૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy