SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્યે પરિવરિઓ; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચયદરીઓ રે.૧ કોઈ કહે `લોચાદિક કષ્ટ, માર્ગ ભિક્ષાવૃત્તિ; તે મિથ્યા નવિ મારગ હોર્વે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી ! ૧૫ જો કુષ્ટ મુનિમારગ પાવે, બલદ થાએ તો સારો; ભાર વહે જે તાડવે ભમતો, ખમતો ગાઢ પ્રહારો રે. જિનજી ! ૧૬ લહે પાપઅનુબંધી પાપે, બલહરણી જનભિક્ષા; પૂરવભવ વ્રતખંડન ફેલ એ, પંચવસ્તુની શિક્ષા રે. જિનજી ! ૧૭ કોઈ કહે અમે લિંગે તરશું, જૈનલિંગ છે વારૂ;' તે મિથ્યા નવિ ગુણ વિષ્ણુ તરિયે, ભુજ વિણ ન તરે તારૂ રે. જિનજી ! ૧૮ જિનજી ! ૧૪ ફૂટલિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ; નિબંધસ જાણીને નમતાં, તિમજ કહ્યો તસ પોષ રે. જિનજી ! ૧૯ શિષ્ય કહે “જિમ જિનપ્રતિમાને, જિનવર થાપી મિયે; સાર્વષ થાપી અતિસુંદર, તિમ અસાધુને નમિયે રે.' જિનજી! ૨૦ ભદ્રબાહુગુરૂ બોલે `પ્રતિમા, ગુણવંતી નહિ દુષ્ટ; લિંગ માંહે બે વાનાં દીસે, તે તું માન અદુષ્ટ રે.* જિનજી! ૨૧ ૧. સરખાવો : ગદ ગદ વદમ્બુઝો મેમો ઞ માતાળસંર્પારવુડો ય । अविणिच्छओ अ समए, तह तह सिद्धतपडिणीओ ॥ १ ॥ શ્રી ઉપદેશમાલા તથા શ્રી પંચવસ્તુ. यथा यथा शिष्यगणैः समेती, बहुश्रुतः स्याद्वहुसंमतश्च । समाधिमार्गप्रतिकूलवृत्तिस्तथा शासनशत्रुरेव || २ | ૨. તે તો માને અદુષ્ટ રે. ૨૭૪ કર્તામહર્ષિવિરચિત શ્રી વૈરાગ્ય કલ્પલતા. ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy