SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકે દૂષણ દાખ્યું, નારીચિત્રને ઠામે; તો કિમ જિનપ્રતિમા દેખીને, ગુણ નવિ હોય પરિણામે રે ? રુચદ્વીપ એક ડગલે જોતાં, પડિમા નમિય આણંદે; આવતાં એક ડગલે નંદીસરે, બીજે ઈહાં જિન વંદે રે. જિનજી ! ૧૪ જિનજી ! ૧૩ ત્રિછી ગતિ એ ભગવઈ ભાખી, જંઘાચારણ કેરી; પંડગવન નંદન ઇહાં પડિમા, ઊર્ધ' નમે ઘણેરી રે. જિનજી ! ૧૫ વિદ્યાચારણ તે એક ડગલે, માનુષોત્તરે જાય; બીજે નંદીસરે જિનપ્રતિમા, પ્રણમી પ્રભુદિત થાય રે. જિનજી ! ૧૬ તિહાંથી પડિમા વૃંદણ કારણ, એક ડગલે ઈહાં આવે; ઊર્ધપણે જાતાં બે ડગલાં આવતાં એક સ્વભાવે રે, જિનજી! ૧૭ શતક (ઈક-)વીશમે નવમ ઉદ્દેશે, પ્રતિમા મુનિવર વંદી; ઇમ દેખી જે અવલા ભાજે, તસ મતિ કુમતિ ફંદી રે. જિનજી ! ૧૮ આલોઅણનું ઠાણ કહ્યું જે, તેહ પ્રમાદ ગતિ કરો; તીર ગતિ જે જાત્ર વિચાલે, રહે તે ખેદ ઘણેરો રે. જિનજી ! ૧૯ કરી ગોચરી જિમ આલોએ, દશવૈકાલિક સાખે; તિમ એ ઠામ પ્રમાદ આર્લાએ, નહીં દોષ ને પાખે રે. જિનજી! ૨૦ કહે કોઈ એ કહેવા માત્ર જ, કોઈ ન ગયો નવિ જાસ્ય; નહીં તો લવશિખા માંહિ જાતાં, કિમ આરાધક થાચે રે ? : ૧ સરખાવો : ‘‘વિિિત્ત ન વિજ્ઞાપ, રિવા સુપ્રયિ | भक्खरंप व दट्ट्णं दिटि पडिसमाहरे ॥ 9 ॥” શ્રી દશવૈકાલિક સૂત્ર Jain Education International 2010_02 જિનજી ! ૨૧ ૨. તીર્છા. ૩. ઊર્ધ્વ કુમતિ-મદ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન For Private & Personal Use Only ૨૫૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy