SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દય હૃદય છકાયમાં, જે મુનિવેષે પ્રવર્તે રે; ગૃહિ–યતિ-ધર્મથી બાહિરા, તે નિર્ધનગતિ વર્તે ૨, તુજ ૭૬ સાધુભગતિ જિનપૂજના, દાનાદિક શુભ કર્મો રે; શ્રાવકજન કહ્યો અતિ ભલો, નહિ મુનિવેષ અધર્મો ૨. તુજ ૭૭ કેવલ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મવિરુદ્ધો રે. તુજ ૧૮ મોક્ષ-ભવમાર્ગ ઢાલ સાતમી [આગે પૂરવ વાર નવાણું – એ દેશી જે મુનિવેષ શકે નવ ઠંડી, ચરણકરણગુણ હીણાજી; તે પણ મારગ માંહિ દાખ્યા, મુનિગુણપક્ષે લીણાજી. મૃષાવાદ ભવકારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપેજી; વંદે નવ વંદાવે મુનિને, આપ થઈ નિજરૂપેજી. ૭૯ મુનિગુણરાગે પૂરા શૂરા, જે જે જયણા પાલેજી; તે તેહથી શુભભાવ લહીને, કર્મ આપણાં ટાલેજી. આપ હીનતા જે મુનિ ભાપે, માનસાંકડે લોકેજી; એ દુર્જાર વ્રત એહનું દ્વાખ્યું. જે વિ ફૂલે ફોકેજી, ૮૦ ૧. મુખ ૨. સરખાવો : ગાયત્ત સમામાં સુવુવનું માળસંરું નાણું | संविपक्खियत्तं ओसनेणं फुडं काउं ॥ ઉપદેશમાલા, ગાથા ૫૨૪ શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નયરહસ્ય ગર્ભિત Jain Education International 2010_02 For Private & Personal Use Only ૨૪૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy