SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જૈહ ન આગમ વારીઓ, દીસે અશઠ આચારો રે; તેહિ જ બુધ બહુમાનીઓ, શુદ્ધ કહ્યો વ્યવહારો રે. તુજ ૬૬ જેહમાં નિજમતિ કલ્પના, જેહથી નિવ ભવપારો રે; અંધપરંપરા બાંધિઓ, તેહ અશુદ્ધ આચારો રે. તુજ ૬૭ શિથિલવિહારીએ આચર્યા, આલંબન જે કૂડાં રે; નિયતવાસાદિક સાધુને, તે નવ જાણીએ રૂડાં રે. તુજ ૬૮ આજ નવિ ચરણ છે આકરૂં, સંહનનાદિક દોષે રે; એમ નિજ અવગુણ ઓલવી, કુમતિ કદાગ્રહ પોષે રે. તુજ ૬૯ ઉત્તર ગુણમાંહિ હીણડા, ગુરુ કાલાદિક પાખે રે; મૂલગણે નહી હીણડા, એમ પંચાશક ભાષે રે. તુજ ૭૦ પરિગ્રહ ગ્રહ-વંશ લિંગિયા, લેઈ કુમતિરજ માથે રે; નિજ ગુણ પર અવગુણ લવે, ઇંદ્રિયવૃષભ ન નાથે રે. તુજ ૭૧ નાણરહિત હિત પરિહરિ, નિજ દંસણગુણ ભૂંસે રે; મુનિજનના ગુણ સાંભલી, તેહ અનારજ રુસે રે. તુજ ૭૨ અણુસમ દોષ જે પર તણો, મેરુ સમાન તે બોલે રે; જેહશું પાપની ગોઠડી, તેહશું હિયડલું ખોલે રે. તુજ ૭૩ સૂત્ર વિરુદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાલા રે; તે અતિનિબિડ મિથ્યામતિ, બોલે ઉપદેશમાલા રે. તુજ ૭૪ પામરજન પણ વિ કહે, સહસા જૂઠ સણૂકો રે; જૂઠ કહે મુનિવેષ જે, તે પરમારથ ચૂકો રે.‘ તુજ ૭૫ ૧. જેહને આગમ ન વરિઓ. ૨. અજ ન ૩. વિ ૪. મૂકો રે ૨૪૪ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy