________________
કષ્ટ કરો સંજમ ધરો, ગાલો નિજ દેહ, જ્ઞાનદા વિણ જીવને, નહીં દુઃખનો છે. આતમ ર૭ બાહિર-યતના બાપડા, કરતાં દૂહવાએ; અંતર-યતના જ્ઞાનની, નવિ તેણે થાએ. આતમ ૨૮ રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ જલ ઝીલો; આતમપરિણતિ આદરી, પરપરિણતિ પીલો. આતમ ર૯ હું એહનો એ માહરો, એ હું એણી બુદ્ધી; ચેતન જડતા અનુભવે, ન વિસામે શુદ્ધી. આતમ ૩૦ બાહિરદષ્ટી દેખતાં, બાહિર મન ધાવે; અંતરદૃષ્ટી દેખતાં, અક્ષયપદ પાવે. આતમ ૩૧ ચરણ હોએ લજ્જાદિકે, નવિ મનને ભંગ; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. આતમ ૩ર અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનમલ તોલે; મમકારાદિક યોગથી, ઈમ જ્ઞાની બોલે. આતમ. ૩૩ હું કર્તા પરભાવનો, એમ જિમ જમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે. આતમ ૩૪
१. अज्ञानं खलु कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः ।
अर्थ हितमहितं वा न वेत्ति येनावृत्तो जीवः ॥ ૨. ધ્યાવે. રૂ. સરખાવો : ગારમેલા ઘર્ત સર્વે પિ દિ તતવનવ્યા: | भावोऽयमनेन विना, चेष्टा द्रव्यक्रिया तुच्छा ।
- તૃતીય ષોડશક ૪. અજ્ઞાને. શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ ન રહસ્ય ગર્ભિત
૨૩૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org