________________
કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે, દોકડે કુગુરૂ તે દાખવે, શું થયું એહ જગ સૂલ રે ? સ્વામિ. ૫ અર્થની દેશના જે દીએ, ઓલવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પ્રગટ ચોર તે, તેથી કિમ વહે પંથે રે ? સ્વામિ ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરૂમદપૂર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. સ્વામિડ ૭ કલહકારી કદાહ ભર્યા, થાપતા આપણા બોલ રે . જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે. સ્વામિ૮ કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મતકંદ રે, ધર્મની દેશના પાલટે, સત્ય ભાસે નહીં મંદ રે. સ્વામિ. ૯ બહુમુખે બોલ એમ સાંભલી, નવિ ધરે લોક વિશ્વાસ રે, હુંઢતા ધર્મને તે થયા, ભમર જિમ કમલની વાસ રે. સ્વામિ. ૧૦
આત્મસ્વરૂપની ઓળખાણ
કાળ બીજી
ચિગ ગોડી, ભોલીડા હંસા રે ! વિષય ન રાચીએ – દેશી) એમ હૃઢતાં રે ધર્મ સોહામણો, મિલિઓ સદ્ગુરુ એક; તેણે સાચો રે મારગ દાખવ્યો, આણી હદય વિવેક.
શ્રી સીમંધર સાહિબ! સાંભળો. એ આંકણી. ૧૧ ૧ ચોરથી ૨. ઘખિયો.
यत: आत्मैव दर्शन-ज्ञान-चारित्राण्यथवा यतेः ।
यत्तदात्मक एवंष शरीरमधितिष्ठति ॥ ૨૩૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશીવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org